જાણવા જેવું

સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ આ મિમ(memes) પાછળનું કારણ શું છે?? જાણો

હાલના દિવસોમા એક વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. અને તમે બધાએ આ વિડિયો તો જોયો જ હશે.

તો ચાલો જાણીએ આ વિડિયો ક્યાનો છે અને આ વિડિયો જે લોકો બતાડવામા આવ્યા છે તે લોકો કોણ છે? ચાલો જાણીએ તેના વિશે..

આ લોકો ઘાનાના છે. તેમને ડાંસિંગ પૉલ બિયરટ્સ કહેવામા આવે છે. પૉલ એટલે કોફિન અને બિયરટ્સ એટલે તેને ઉઠાવવા વાળા લોકો.

આ લોકોને ભાડે બોલાવવામા આવે છે. આની પાછળનું કારણ એ છે કે મૃત વ્યક્તિને ધુમધામથી વિદાય આપવામા આવે. તેમના ઘર વાળા તેમની આ અંતિમ યાત્રાને કઈક અલગ બનાવી શકે.

આ બધા ડાન્સર એક જેવા જ કપડા અને શુઝ પહેરે છે. 2015 મા તેમનો એક વિડિયો યુ-ટુબ પર અપલોડ થયો હતો. જેમા તેમનો ડાન્સ દેખાડવામા આવ્યો હતો. આ વિડિયો જુનો છે.

પરંતુ અચાનક તે ખુબ જ વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થવા પાછળનુ મુખ્ય કારણ તેના બેક ગ્રાઉન્ડમા ચાલી રહેલ મ્યુઝિક છે. આ મ્યુઝિકનુ નામ છે, એસ્ટ્રોનોમિયા.

આ વિડિયો પર ઘણા મિમ્સ પણ બની ચુક્યા છે. હાલના કોરોનાના સમયમા જ્યારે પણ કોઇને છિંક કે ખાંસી આવે ત્યારે લોકો તેમના મિમ બનાવે છે, અને વાયરલ કરે છે.

શા માટે આ વિડિયો ભારતમા પણ વાયરલ થયો?

ભારતમા પણ ઘણા એવા પ્રદેશો જ્યા, મૃત વ્યક્તિને ધુમધામથી વિદાય આપવામા આવે છે. જો કોઇ મોટી ઉંમરની વ્યક્તિનું અવસાન થાય તો એવુ માનવામા આવે છે કે તેઓ એક ભરપુર જિંદગી જીવીને ગયા છે.

તેમની અર્થીને સજાવવામા આવે છે અને તેમને વાજતે ગાજતે વિદાય આપવામા આવે છે. બિહારમા તો બાળકોને આવી અર્થી નીચેથી પસાર થવા કહેવામા આવે છે, માનવામા આવે છે કે આમ કરવાથી તેમની ઉંમર વધી જશે.

 

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Jay Patel

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.