સ્વાસ્થ્ય

વધુ નમક થી હાયપરટેન્શન અને કિડની ને થાય છે નુકસાન, જાણો તેના થી બચવાની રીત…

માનવદેહમા તમામ તત્વો સરખા પ્રમાણમા હોય તે આવશ્યક છે. જો માનવદેહમાં નમક વધારે પ્રમાણમા હોય તો આરોગ્ય માટે હાનિકર્તા સાબિત થઈ શકે છે. આ હાઈ બી.પી.નું કારણ બની શકે છે. તેથી, હાયપરટેન્શન ધરાવનારા દર્દીઓએ ખુબ જ સાવધ રહેવાની સાથોસાથ તેનો વપરાશ પણ યોગ્ય પ્રમાણમા કરવો જોઈએ. આટલું જ નહીં. નમક કિડનીને સંબંધિત ઘણા રોગોનું કારણ પણ બની શકે છે. થયેલા સંશોધન અનુસાર નમક રોગપ્રતિકારક ક્ષમતાને પણ ખુબ જ અસર કરે છે.


Image Source

જો તમે પણ ભોજનમાં વધુ નમકનો વપરાશ કરતા હોવ અથવા વધુ નમક આરોગવાનું પસંદ હોય તો સચેત થઈ જજો. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ એ ભોજનમાં નમકના પ્રમાણને નિયંત્રિત કરવાની ઘણી શ્રેષ્ઠ રીતો આપી છે. હાઈ બી.પી. અથવા કિડનીના રોગથી રક્ષણ મેળવવા માટે તે ખૂબ કારગર સાબિત થઈ શકે છે.


Image Source

ભોજનમાં વધારે નમક વાપરવાની જગ્યાએ, સિઝનમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. તમે નમક સિવાય લીંબુનો પાવડર, કેરીનો પાવડર, સેલરિ, તીખાં, ઓરેગાનો ઉપયોગ કરી શકો છો. એફએસએસએઆઈએ તેના ટ્વિટ્સમાં એવુ પણ જણાવ્યુ છે કે, રસોઈ કરતા સમયે ભોજનમાં વચ્ચે નમક નાખવાને બદલે અંત ભાગે નમક ઉમેરો. આ રીતે તમારે ભોજન બનાવવાની પ્રક્રિયામાં નમકનો ઉપયોગ ઓછો કરવો.


Image Source

લોકો હંમેશાં બપોર અથવા રાત્રિના ભોજનમાં પાપડ, અથાણું, ચટણી, સોસ અથવા નમકિન આરોગતા હોય છે. ઘણા લોકો શાકભાજી આરોગવા સિવાય બિનજરૂરી ઘણી ચીજોમાં નમક નાખતા હોય છે. ચોખા, ઢોસા, રોટલી, પુરી અથવા સલાડ પણ નમક ઉમેર્યા વિના આરોગી શકાય છે. આ વસ્તુઓમાં નમક ઉમેરીને તેમની કુદરતી મીઠાશ ઓછી થઈ જાય છે. આ વસ્તુઓમાં નમકનુ પ્રમાણ વધારે હોય છે. તેઓ જીભના સ્વાદમા વધારો કરે છે, પણ બી.પી. માટે જોખમી છે. તેથી તેમને ઓછા વપરાશ કરવો એ જરૂરી છે.


Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.