જાણવા જેવું

ઘરમા ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, સંબંધોમા અણબનાવ થઈ શકે છે…

વાસ્તુદોષના કારણે ઘરમાં રહેલા દરેક સભ્યોને શારીરિક-માનસિક નાણાકીય અને પરિવારના તમામ સભ્યો સાથે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ ચીજો ઘરમાં રાખવાથી આ મુશ્કેલીઓ પેદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફક્ત ઘરમાં રાખેલી ચીજ વસ્તુ નહીં પરંતુ તેની આજુબાજુની વસ્તુઓ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. વાસ્તુદોષના કારણે શરીરમાં રહેલા દોસ્, નાણાકીય દોષ ,માનસિક સમસ્યા અને પરિવારિક જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે.

Image source

ચાલો જાણીએ કે કેવી કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ ઘરમાં રાખવી જોઈએ નહીં.

તૂટેલી કે ખંડિત વસ્તુઓ ઘરમાં રાખવી નહીં

બજારમાં એવી ઘણી બધી વસ્તુઓ મળે છે કે જેની દેખાવ અતિશય સુંદર હોય પરંતુ તે હકીકતમાં તૂટી ગયું હોય છે. તે ધારદાર હોય છે. એટલા માટે બજારમાંથી મળતી કાચની માટેની લોખંડની બહુ ધારદાર વસ્તુઓ લેવી નહીં. આ વસ્તુઓ જો તૂટી ગયેલી હોય તો તેને લેવાનો આગ્રહ રાખવો નહીં. તમારા ઘરમાં હશે તો તમારામાં નકારાત્મક ઉર્જા રહેશે. તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે.

Image source

આ સિવાય ઘરની ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં ક્યારેય કચરો ભેગો કરવો નહીં. તે સિવાય કોઈપણ પ્રકારના મશીન ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા નહીં. તે તમારા ઘરમાં વાસ્તુ દોષ નું કારણ બની શકે છે. જો તમારા ઘરમાં બહુ મોટું કાંટાળા ઝાડ હોય અને તેમાંથી દૂધ નીકળતું હોય તો એવા કાંટાળા ઝાડ ઘરમાં રાખવા નહીં. તેનાથી પરિવારના સભ્યોમાં વિવાદ થાય છે. ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘોડાની તસવીર ,રણ પ્રદેશ, પહાડ પ્રદેશ, ખંડેર વગેરેની ચિત્રો વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે રાખવી.

Image source

આ બધા ચિત્રો તો સરખી રીતે રાખવામાં ન આવે તો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. નકલી પ્લાસ્ટીકના ફૂલ રાખવા નહીં. આ ફૂલોને જોઈને તમારું મન શાંતિ અનુભવે છે. ઘરના આગળના ભાગમાં કચરાપેટી રાખવી નહીં. તે ખૂબ જ અશુભ મનાય છે. આપણા શરીરમાં ગંભીર બીમારી ઉત્પન્ન કરે છે. આપણા ઘરમાં પશુઓની ચામડી તેના મુખ કે તેની તસવીર રાખવી નહીં. તેનાથી તમારા મનમાં હિંસાત્મક વાતાવરણ ફેલાઇ છે. તેને કારણે તમારું માનસિક સંતુલન બગડે છે.

Image source

વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં નવ દિવસ રામાયણનો પાઠ કરાવવો. ઘરના ઉત્તર અને પૂર્વ ખૂણામાં એક કળશ રાખી દેવો. તે કળશ માટી થી બનેલો હોવો જોઈએ. ઘરમાં જ્યાં બેઠકરૂમ હોય ત્યાં એક પર્વત નું ચિત્ર લગાવવું. આમ કરવાથી તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત માં વધારો થશે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.