ધાર્મિક

આ કારણે શૂર્પણખાએ તેના ભાઈ રાવણ ને આપ્યો હતો શ્રાપ? જાણો સંપૂર્ણ વાત….

બધા જાણે છે કે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાવણની આ નિયત પાછળ કે તેમને બીજા ઘણા લોકો નો શ્રાપ મળ્યો હતો. રાવણની પોતાની જિંદગી ઘણા બધા કારણો ના લીધે અને ઘણા બધા શ્રાપના લીધે વિનાશ પામી હતી. તો ચાલો જાણીએ કે રાવણને કોણે અને ક્યારે ક્યારે શ્રાપ આપ્યો હતો?


Image source

અનરણ્ય નામના એક રાજાએ રાવણને શ્રાપ આપ્યો હતો. રાવણ જ્યારે વિશ્વ જીતવા નીકળ્યો હતો. ત્યારે તેમણે મરતા પહેલા રાવણને શ્રાપ આપ્યો હતો. નંદી એ રાવણને શ્રાપ આપ્યો હતો. એક વાર રાવણ જ્યારે ભગવાન શિવને મળવા કૈલાસ ઉપર જાય છે ત્યારે રાવણ શિવ ભગવાનના વાહન નંદી નો મજાક કરી હતી. રાવણને ખબર નથી કે તે કોઈ સામાન્ય બળદ નથી પરંતુ ભગવાન શિવનું વાહન છે. તેમની પાસે અપાર શક્તિઓ છે. તેથી પોતાની મજાક થવાને લીધે નદીએ રાવણને શ્રાપ આપ્યો હતો. રાવણ એકવાર પુષ્પક વિમાન લઈને યાત્રા ઉપર નીકળ્યો હતો. ત્યારે તેમણે એક ખૂબસૂરત સ્ત્રી જોઈ હતી.


Image source

તે સ્ત્રી ભગવાન વિષ્ણુનું પૂજન કરી રહી હતી પરંતુ રાવણ મહિલાઓને સન્માન આપતો ન હતો. તેથી તે સ્ત્રીના વાળ ખેંચી અને તેમની સાથે આવવાનો આદેશ કર્યો. પરંતુ તે સ્ત્રી પોતાનો જીવ ત્યાગી દીધો. પરંતુ તે રાવણ સાથે ગઈ નહિ અને રાવણને શ્રાપ આપ્યો. વિશ્વ ઉપર વિજય કરવા નીકળેલા રાવણ સ્વર્ગમાં પહોંચ્યો ત્યાં તેમને રંભા નામની અપ્સરા સાથે પ્રેમ થઈ ગયો પરંતુ લાંબા રાવણના મોટાભાઈ કુબેર ના છોકરા સાથે લગ્ન કરવા માગતી હતી. રંભા ની ચેતવણી પછી પણ રાવણ માન્યો નહીં અને તેને રંભા સાથે જબરજસ્તી કરી.


Image source

પરંતુ જ્યારે નળ કુબેર ને આ વાતની ખબર પડે છે. ત્યારે તેણે રાવણને શ્રાપ આપ્યો હતો. આ ઉપરાંત રાવણને પોતાની બહેન પંખાનો પણ સાથ મળ્યો હતો. સુર પંખા ના પતિ રાજા કાલિકયાના સેનાપતિ હતા.રાજા કાલક્યાંના રાવણ સાથેના યુદ્ધમાં સુર પંખા ના પતિનું રાવણ ના હાથે મૃત્યુ થયું હતું. તેથી શુરપંખા એ રાવણને શ્રાપ આપ્યો હતો. તે ઉપરાંત રાવણને પોતાની પત્ની ની મોટી બહેન માયા એ પણ શ્રાપ આપ્યો હતો. તેની ખરાબ નજર પોતાની પત્ની ની બહેન માયા ઉપર પડી હતી.


Image source

માયાના પતિ સંવર એ એક રાજા હતા. એક દિવસ રાવણ સાંભર ને મળવા ગયો હતો. ત્યાં માયાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારે સાંભરને આ વાતની જાણ થઈ ત્યારે રાવણે તેને પણ કેદ કરી લીધો હતો. તેથી તેની પત્ની માયાએ તેમને શ્રાપ આપ્યો હતો.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.