પૈસા થી માંડીને રોગો અને નિષ્ફળતા સુધી, તેમની પાછળ ચોક્કસ કારણ છે. મનુષ્યની આ સમસ્યાઓનું સમાધાન પણ આસપાસમાં ક્યાંક જ હોય.મનુષ્ય હંમેશાં કોઈ સમસ્યાથી ઘેરાયેલ રહે છે. શું તમે ક્યારેય આ પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કર્યો છે? પૈસાથી માંડીને રોગો અને નિષ્ફળતા સુધી, તેમની પાછળ ચોક્કસ કારણ છે. મનુષ્યની આ સમસ્યાઓનું સમાધાન પણ આસપાસમાં ક્યાંક છે.
તો ચાલો આપણે આજે જાણીએ કે માનવી ની સૌથી મૂળભૂત મુશ્કેલીઓ, તેના કારણો તેમજ ઉપાયો વિશે.
જો ઘરમાં પાણી નો ખોટો બગાડ થવો, તૂટેલા વાસણો નો ઉપયોગ અને પોતાની આવક ખાલી પોતા માટે જ ખર્ચ કરવી.
પાણી નો બગાડ થતા અટકાવો, તૂટેલા વાસણો ને તાત્કાલિક દૂર કરો, તમારી આવક માંથી કેટલાક ને સદ્ભાવના માટે દાન કરો. વારંવાર પૈસા રાખવાની જગ્યાને બદલશો નહીં.
ખોટી ઘર ની આવક, ઘર ના વડીલો ની અવગણના કરવી, ઘરે પૂજા કે પ્રાર્થના નહીં થવી. ઘર મા કાચ ની ખૂબ જ સામગ્રી.
તમારી આવક નો અમુક ભાગ દાન કરો, દરરોજ સવારે વૃદ્ધો નો આશીર્વાદ લો, શિવ અને માતા પાર્વતી ને નિયમિત પ્રાર્થના કરો, ઘરે લાકડા ના વસ્તુઓ નો ઉપયોગ કરો, તુલસી ના છોડ રોપવા.
ઘરે હંમેશા ઝઘડો કે કંકાસ કરવો, તમારા સહાયકો સાથે સારી રીતે વર્તન ન કરવું, ઘરે મહિલાઓ ને પજવણી કરવી, જાણી જોઈને બીજાઓ ને પજવણી કરવી.
બને ત્યાં સુધી શાંતિ જાળવી રાખવી, તમારા સહાયકો અને સ્ત્રીઓ માટે સારા બનો, ગજેન્દ્ર મોક્ષ નો નિયમિત પાઠ કરો, દારૂ નો ઉપયોગ કરવાનું બંધ કરો.
જો ઘર મા સૂર્યપ્રકાશ ન હોય, જો ઘરમા ઘણી ભીનાશ ની સમસ્યા રેહતી હોય, જો ઘર મા ખોટી રીતે કમાવેલી રકમ આવી ગઈ હોય, જો ઘરમા પૂજા સ્થળ યોગ્ય જગ્યાએ ન હોય.
સૂર્યપ્રકાશ ગોઠવો, ભીનાશમા સુધારો લાવવાનાં પગલાં લો, દર અઠવાડિયે ઘરે સાથે મળીને એકવાર પૂજા કરો. અઠવાડિયામા એકવાર ગરીબો ને ઘરે રાંધેલ ભોજન નુ દાન કરો.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.