આજે સોમવારે કરો શિવજીના શિવ ચાલીસા નો પાઠ

|| દોહા ||

જય ગણેશ ગિરિજાસુવન મંગલ મૂલ સુજાન ।
કહત અયોધ્યાદાસ તુમ દેઉ અભય વરદાન ॥

॥ ચૌપાઈ॥

જય ગિરિજાપતિ દીનદયાલા ।
સદા કરત સન્તન પ્રતિપાલા ॥

ભાલ ચન્દ્રમા સોહત નીકે ।
કાનન કુણ્ડલ નાગ ફની કે ॥

અંગ ગૌર શિર ગંગ બહાયે ।
મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥

Image Source

વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે ।
છવિ કો દેખિ નાગ મન મોહે ॥

મૈના માતુ કિ હવે દુલારી ।
વામ અંગ સોહત છવિ ન્યારી ॥

કર ત્રિશૂલ સોહત છવિ ભારી ।
કરત સદા શત્રુન ક્ષયકારી ॥

નંદી ગણેશ સોહૈં તહં કૈસે ।
સાગર મધ્ય કમલ હૈં જૈસે ॥

કાર્તિક શ્યામ ઔર ગણરાઊ ।
યા છવિ કૌ કહિ જાત ન કાઊ ॥

દેવન જબહીં જાય પુકારા ।
તબહિં દુખ પ્રભુ આપ નિવારા ॥

કિયા ઉપદ્રવ તારક ભારી ।
દેવન સબ મિલિ તુમહિં જુહારી ॥

તુરત ષડાનન આપ પઠાયૌ ।
લવ નિમેષ મહં મારિ ગિરાયૌ ॥

આપ જલંધર અસુર સંહારા ।
સુયશ તુમ્હાર વિદિત સંસારા ॥

ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ ।
તબહિં કૃપા કર લીન બચાઈ ॥

કિયા તપહિં ભાગીરથ ભારી ।
પુરબ પ્રતિજ્ઞા તાસુ પુરારી ॥

દાનિન મહં તુમ સમ કોઉ નાહીં ।
સેવક સ્તુતિ કરત સદાહીં ॥

વેદ માહિ મહિમા તુમ ગાઈ ।
અકથ અનાદિ ભેદ નહીં પાઈ ॥

પ્રકટે ઉદધિ મંથન મેં જ્વાલા ।
જરત સુરાસુર ભએ વિહાલા ॥

કીન્હ દયા તહં કરી સહાઈ ।
નીલકંઠ તબ નામ કહાઈ ॥

Image Source

પૂજન રામચંદ્ર જબ કીન્હાં ।
જીત કે લંક વિભીષણ દીન્હા ॥

સહસ કમલ મેં હો રહે ધારી ।
કીન્હ પરીક્ષા તબહિં ત્રિપુરારી ॥

એક કમલ પ્રભુ રાખેઉ જોઈ ।
કમલ નયન પૂજન ચહં સોઈ ॥

કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ।
ભયે પ્રસન્ન દિએ ઇચ્છિત વર ॥

જય જય જય અનંત અવિનાશી ।
કરત કૃપા સબકે ઘટ વાસી ॥

દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈં ।
ભ્રમત રહૌં મોહે ચૈન ન આવૈં ॥

ત્રાહિ ત્રાહિ મૈં નાથ પુકારો ।
યહ અવસર મોહિ આન ઉબારો ॥

લે ત્રિશૂલ શત્રુન કો મારો ।
સંકટ સે મોહિં આન ઉબારો ॥

માત પિતા ભ્રાતા સબ કોઈ ।
સંકટ મેં પૂછત નહિં કોઈ ॥

સ્વામી એક હૈ આસ તુમ્હારી ।
આય હરહુ મમ સંકટ ભારી ॥

ધન નિર્ધન કો દેત સદા હી ।
જો કોઈ જાંચે સો ફલ પાહીં ॥

અસ્તુતિ કેહિ વિધિ કરોં તુમ્હારી ।
ક્ષમહુ નાથ અબ ચૂક હમારી ॥

શંકર હો સંકટ કે નાશન ।
મંગલ કારણ વિઘ્ન વિનાશન ॥

યોગી યતિ મુનિ ધ્યાન લગાવૈં ।
શારદ નારદ શીશ નવાવૈં ॥

નમો નમો જય નમઃ શિવાય ।
સુર બ્રહ્માદિક પાર ન પાય ॥

જો યહ પાઠ કરે મન લાઈ ।
તા પર હોત હૈં શમ્ભુ સહાઈ ॥

રનિયાં જો કોઈ હો અધિકારી ।
પાઠ કરે સો પાવન હારી ॥

પુત્ર હોન કી ઇચ્છા જોઈ ।
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ ॥

Image Source

પણ્ડિત ત્રયોદશી કો લાવે ।
ધ્યાન પૂર્વક હોમ કરાવે ॥

ત્રયોદશી વ્રત કરૈ હમેશા ।
તન નહિં તાકે રહૈ કલેશા ॥

ધૂપ દીપ નૈવેદ્ય ચઢ़ાવે ।
શંકર સમ્મુખ પાઠ સુનાવે ॥

જન્મ જન્મ કે પાપ નસાવે ।
અન્ત ધામ શિવપુર મેં પાવે ॥

કહૈં અયોધ્યાદાસ આસ તુમ્હારી ।
જાનિ સકલ દુખ હરહુ હમારી ॥

|| દોહા ||

નિત નેમ ઉઠિ પ્રાતઃહી પાઠ કરો ચાલીસ ।
તુમ મેરી મનકામના પૂર્ણ કરો જગદીશ ॥

શ્રી શિવ ચાલીસાના નિયમિત પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને તમારા જીવનમાંથી આવતી બધી દુષ્ટતાઓનો અંત આવે છે અને તમને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે છે.

આ પણ વાંચો: આજે સોમવારે કરો સોમનાથ મહાદેવની આરતી

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Leave a Comment