જાણવા જેવું

સાવધાન! તમારી ફક્ત આ એક જ ભૂલ તમને આવા ગંભીર રોગો નો શિકાર બનાવી શકે છે, જાણો તમે પણ…

સાંજના સમયે તમારું શરીર થાકેલું હોય છે. એ સમયે જમવાનું પચાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. પરંતુ રાતના સમયે જો મોડે થી તમે જમવાનું ગ્રહણ કરો છો તો જમ્યા પહેલા થોડો વિરામ લેવો. જો જમવાનું યોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો તમને બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખોની બીમારી અને હાડકામાં નબળાઈ આવી શકે છે.

Image source

ખોરાક આપણા શરીર માં મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. ઓછી કેલેરીવાળો ખોરાક લેવાના કારણે શરીરમાં મિનરલ અને કાર્બોહાઇડ્રેટનું સંતુલન બગડી જાય છે. તેની અસર આપણા શરીરમાં માસપેશીઓમાં જોવા મળે છે. તેના કારણે આપણા શરીરમાં તેમજ મગજમાં સેરોટોનિનનું ની ઉણપ સર્જાય છે. તેનાથી ક્લિનિકલ ડિપ્રેશન એટલે કે માનસિક તણાવની સમસ્યા ઉત્પન્ન થઇ છે.

Image source

જો મહિલાઓ પોતાનો ખોરાક યોગ્ય રીતે ના લે તો તેમને એનિમિયા ,અનિયમિત માસિક, વાળ ,નખ તેમજ ચામડીને લગતા રોગો થઇ શકે છે. કાર્બોહાઈડ્રેડ ની ઉણપને કારણે આપણા શરીરમાં કેટલા કેટોસિસની સમસ્યા થાય છે. તેની અસર આપણી કિડની ઉપર પડે છે. કાર્બોહાઈડ્રેટ આપણા મગજ અને શરીરને ઉર્જા આપનાર મુખ્ય સ્ત્રોત છે. તેથી આપણા શરીરને જેટલી કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત હોય તેનાથી ઓછો કાર્બોહાઈડ્રેટ તેને મળે તો આપણા શરીરને માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

Image source

તેથી જમવાનું જમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખોરાકમાં સામેલ કરો. આ વસ્તુ ઓને તમારા દરરોજના ખોરાકમાં દૂધ જરૂરી છે. દૂધ દરેક ઉંમરની વ્યક્તિ માટે તેના ખોરાકમાં દૂધ હોવું જ જોઈએ. દૂધમાં કેલ્શિયમ વિટામિન એ વિટામિન ડી વિટામીન બીટવેલ પ્રોટીન પોટેશિયમ ઝીંક અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. તે હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ દૂધ પીવું ફાયદાકારક છે. કેમકે તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. વધતી ઉંમરની સાથે ઘણા લોકોની ભૂખ ઓછી થઈ જતી હોય છે. પરંતુ તે લોકોએ દરરોજ દૂધ પીવું જોઇએ.

Image source

આ ઉપરાંત શરીરની માંસપેશીઓ ને મજબૂત રાખવા માટે અને શરીરમાં હોર્મોન નું ઉત્પાદન કરવા માટે અને શરીરના દરેક અંગોને ઉર્જા પહોંચાડવા માટે વિટામીન એ વિટામીન ડી અને વિટામીન અને વિટામિન કે જેવા ફેટી પદાર્થો લેવા જોઈએ. ફેટી પદાર્થો શરીરને યોગ્ય માત્રામાં મળતા રહે તો તેનું સર્જન પણ શરીર માટે એટલું જ આવશ્યક છે. એટલા માટે આપણે ફેટી પદાર્થો લેવાનું એકદમ બંધ કરવું ન જોઈએ આપણા શરીરમાં ફેટની જરૂરિયાત બહુ ઓછી હોય છે. પરંતુ તે આપણા શરીર માટે અતિ આવશ્યક છે.

Image source

એટલે એકદમ ફેટ વાળો ખોરાક બંધ ન કરવા જોઈએ સાંજના સમયે ઓછું જમવું જોઈએ અને ઓછી કેલેરીવાળો ખોરાક ખાવો જોઈએ આખો દિવસ તમે વધારે કામ કરતા હશો એટલા માટે તમારે બપોરે અને સવારે વધારે ખોરાક ખાવો જોઈએ પરંતુ સાંજના સમયે જમી અને તમારે સૂઈ જવાનું હોય અને તમને આખા દિવસનો થાક લાગેલો હોય તેથી સતત સાંજના સમયે તમારા શરીરને વધારે પડતી ઊર્જાની જરૂર પડતી નથી. એટલે સાંજના સમયે જમવાનું ઓછું લેવું જોઈએ. જરૂર પૂરતું જ લેવું જોઈએ.

Image source

ગર્ભવતી મહિલાઓ માટે દરરોજનું ખોરાક ૨૫૦૦કેલેરી ની જરૂરિયાત પડે છે. જ્યારે સામાન્ય મહિલાઓ માટે દરરોજની ૨૧૦૦ કેલેરીની જરૂરિયાત પડે છે. તે ઉપરાંત જે મહિલા દરરોજ સ્તનપાન કરાવે છે. તે મહિલાને દરરોજ માટે ૩૦૦૦ કેલેરી જેટલો ખોરાક ખાવો જોઈએ તેમાંથી ૧૦ ટકા કેલેરી પ્રોટીન માંથી મળે છે. ૩૫% કેલેરી રેશામાથી મળે છે. ૫૫ ટકા કેલેરી કાર્બોહાઈડ્રેટ માંથી મળવી જોઈએ.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.