ધાર્મિક

ધનતેરસ ના પાવન પર્વ પર કરો આ વિશેષ ચીજવસ્તુ ની ખરીદી, આ છે તેની પાછળ નુ વાસ્તવિક કારણ …

મિત્રો, આજે ધનતેરસ નો પવિત્ર પર્વ છે ત્યારે આજ રોજ માતા ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર ની વિશેષ પૂજા કરવામા આવે છે. દીપાવલી નો પવિત્ર પર્વ એ ધનતેરસ ના દિવસથી જ શરૂ થાય છે. આ પર્વ મુખ્યત્વે માતા ધન્વંતરી ને સમર્પિત છે. આ દિવસે અમુક વિશેષ ચીજો ખરીદવાની પૌરાણિક પરંપરા છે.

image source

આપણા પુરાણોમા પણ કહેવામા આવ્યુ છે કે, માતા ધન્વંતરી એ સમુદ્રમંથન દરમિયાન અમૃત સાથે પ્રગટ થયા હતા. આ પાવન અને પવિત્ર દિવસે અનેકવિધ ચીજવસ્તુઓ ખરીદવાની પ્રાચીન પરંપરા છે ત્યારે આંજે અમે તમને એક વિશેષ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની આ પવિત્ર દિવસે ખરીદી કરવામાં આવે તો અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ?

image source

આ વિશેષ વસ્તુ ખરીદવાની પૌરાણિક પરંપરા :

આ પવિત્ર પર્વના દિવસે ઝાડુ ખરીદવાની પ્રાચીન પરંપરા છે. આપણા પુરાણોમા કહેવામા આવ્યુ છે કે, આ પર્વ પર આ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મી તમારા ઘરમા વાસ કરે છે અને તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આ સિવાય પણ એક રિવાજ છે કે, જ્યારે પણ તમે ઘરમા સાવરણી લઈ આવો ત્યારે તેના પર સફેદ દોરો બાંધી લો. આપણા પુરાણોમા આ પર્વના દિવસે એક નહીં પણ ત્રણ સાવરણી ખરીદવી જોઈએ. આ સિવાય દીપાવલીના શુભ પર્વના દિવસે આજના દિવસે ખરીદેલી સાવરણી થી મંદિરની સફાઇ પણ શુભ માનવામાં આવે છે.

image source

પૂજા માટેનો શુભ સમય :

આજે પૂજન નો શુભ સમય સાંજે ૫:૩૨ થી સાંજે ૫:૫૯ સુધીનો છે. આ સમય દરમિયાન ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.