જાણો આ છે વિશ્વના ૧૦ આઇકોનિક ક્લોક ટાવર્સ

મિત્રો, શરૂવાતના સમયમાં ઘડિયાળના ટાવરો સમય દેખાડવા માટેનો શ્રેષ્ઠ રસ્તો હતો. યાંત્રિક ઘડિયાળોની શોધ ૧૩મી સદીમાં કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં પણ લોકોઓએ ઓબેલિસ્ક અને સનડાયલ સાથે ટાઇમકીપિંગ અને આર્કિટેક્ચરને ભેગા કરીને સમય જોવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. આજે કલોક ટાવરો વિશ્વના કેટલાક સૌથી આઇકોનિક સ્ટકચરમાંના એક છે. વેનિસમાં ૧૫મી સદીની ઘડિયાળથી લઈને સાઉદી … Read more

ટૂંક સમયમા બની જશો લખપતિ જો તમારી પત્નીમા પણ દેખાય છે તમને આ લક્ષણો

મિત્રો, આપણા વડીલો હમેંશા આ વાત કહેતા આવ્યા છે અને તેઓ આ વાત માને પણ છે કે, દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો કોઈ ભાગ્યશાળી સ્ત્રીના ઘરમા પગ પડે છે, તો તે ઘરનુ ભાગ્ય બદલાઈ જાય છે. જો તમારી પત્ની ભાગ્યશાળી હોય તો પતિનુ જીવન ખુબ જ સરળ બની જાય છે … Read more

બજારમાં મળતા આ રંગના ગાજરનું જરૂરથી કરો સેવન, જાણો એક નહિ અનેક છે ફાયદાઓ

મિત્રો, ઠંડી ઋતુમાં બજારમાં મળતા લાલ ગાજરના ફાયદાઓ તો આપણે સૌ જાણીએ જ છીએ. લાલ ગાજર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ બહુ ઓછા લોકોને કાળા ગાજરના ફાયદા વિશે ખબર હશે. હકીકતમાં કાળા ગાજરમાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, મેંગેનીઝ, વિટામિન-બી જેવા ઘણા આપણા શરીરને જરૂરી તત્વો હોય છે. શિયાળામાં કાળા ગાજર ખાવા તે આપણા … Read more

દુનિયાની સૌથી અનોખી ઘડિયાળ કે જેમાં નથી થતા ક્યારેય ૧૨, જાણો તેણી પાછળ શું છે રહસ્ય

મિત્રો,આ દુનિયામાં ઘણી એવી અજીબો ગરીબ જગ્યાઓ, વસ્તુઓ તેમજ ચીજો છે જે આપણને વિચારવા માટે મજબુર કરી દેતા હોય છે. આજે આપણે આવા જ એક ચીજની વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ તેના વિષે. આપણે સૌ જાણીએ છીએ કે ઘડિયાળમાં ૧૨ વાગ્યાને લઈ ને ઘણાં મુહાવરાઓ પ્રસિદ્ધ છે. જેમ કે કોઈના ચહેરા પર ૧૨ વાગ્યા … Read more

કરો આ કારગર આયુર્વેદિક ઔષધીનુ સેવન જો તમે લીવર અને હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાવ છો

મિત્રો, શીલાજીતનુ નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યુ જ હશે. આપણા દેશમા તેને વાયગ્રા તરીકે ઓળખવામા આવે છે. તેના ઉપયોગથી તમારી ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે.આ સિવાય તેના નિયમિત સેવનથી તમને અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફક્ત શારીરિક ક્ષમતા વધારવા … Read more