સુર્યદેવ અને શનિની કૃપાથી થશે પુત્ર પ્રાપ્તિ કરો મકર સંક્રાંતિ પર આ વિશેષ ઉપાય

મિત્રો, મકરસંક્રાંતિ પર આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં જ્યારે ભગવાન સુર્યદેવ પ્રવેશ કરે છે મતલબ કે જ્યારે પુત્રના ઘરે પિતા આવે છે ત્યારે તેઓ પુત્રને ધન પ્રાપ્તિના આશીર્વાદ આપશે. મકરસંક્રાંતિના દિવસે તમારે ખાસ કરીને સુર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન સુર્યદેવ એવા લોકોના ઘરમાં … Read more

આજે સોમવારે કરો સોમનાથ મહાદેવની આરતી

somnath-mahadev-aarti-banner-image

સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ … Read more

જાણો અખરોટ નો શીરો બનાવવા ની આ સરળ રીત

મિત્રો અને સજ્જનો આપણે બધા લોકોએ વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા જુદા-જુદા શીરો જરૂર ખાધો હશે. આ શીરાનો સ્વાદ માણ્યો હશે જ્યારે શિયાળો આવે એટલે મમ્મી અલગ-અલગ લોટના શીરો બનાવતી હોય છે અને આવી ઠંડી માં શીરો ખાવાની મજા જ કઈક અલગ છે. તો આજે અમે તમને હું એક નવા શીરા વિશે જણાવીશ. … Read more

આજે સોમવારે કરો શિવજીના શિવ ચાલીસા નો પાઠ

|| દોહા || જય ગણેશ ગિરિજાસુવન મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ દેઉ અભય વરદાન ॥ ॥ ચૌપાઈ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સન્તન પ્રતિપાલા ॥ ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગ ફની કે ॥ અંગ ગૌર શિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥ Image Source વસ્ત્ર ખાલ બાઘમ્બર … Read more

ગર્ભધારણ માટે ૨૦ થી ૨૯ વર્ષ છે સૌથી બેસ્ટ, ૩૦ વર્ષ પછી રાખો આ બાબતોનું ધ્યાન

મિત્રો, માતા બનવા માટે ઉંમર એક ખુબ જ અગત્યનું પરિબળ છે. જો યોગ્ય સમયે માતા બનવાનું ટાળવામાં આવે છે તો તે ભવિષ્યમાં ઘણી રીતે મુશ્કેલીઓ ઉભી કરે છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ માતા બનવાની તેમજ પ્રજનન ક્ષમતા પણ ઓછી થાય છે અને જોખમ પણ વધે છે. ગાઝિયાબાદની કોલંબિયા એશિયા હોસ્પિટલના સ્ત્રીરોગના નિષ્ણાત … Read more