સુર્યદેવ અને શનિની કૃપાથી થશે પુત્ર પ્રાપ્તિ કરો મકર સંક્રાંતિ પર આ વિશેષ ઉપાય
મિત્રો, મકરસંક્રાંતિ પર આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં જ્યારે ભગવાન સુર્યદેવ પ્રવેશ કરે છે મતલબ કે જ્યારે પુત્રના ઘરે પિતા આવે છે ત્યારે તેઓ પુત્રને ધન પ્રાપ્તિના આશીર્વાદ આપશે. મકરસંક્રાંતિના દિવસે તમારે ખાસ કરીને સુર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન સુર્યદેવ એવા લોકોના ઘરમાં … Read more