“કાનુડો કાળો ને રાધા રાણી તો ગોરી…” આ ઘણી વખત સાંભળ્યુ હશે પરંતુ આજે જોઈ લો, જાણો કોણ છે આ યુગલ…
જોડીઓ સ્વર્ગમાં બનતી હોય છે. એવી માન્યતા હોય છે. જે કોઈનો એકબીજા સાથે કંઈ પણ મેળ ન થતો હોય એક દ્રષ્ટિકોણ છે. તેમનો મેળ ન થતો હોય તેવા બે લોકો વચ્ચે પણ પ્રેમ થઈ જાય છે. આવી જોડી સ્વર્ગમાં નહીં પરંતુ સરકારી નોકરી હોય તો શક્ય છે. સરકારી નોકરીના ઘણા લાભ થાય છે. છોકરો યોગ્ય … Read more