તમારા પાકીટ મા જરૂર રાખો આ પાંચ વસ્તુઓ, ક્યારેય નહી રહે ખીસ્સો ખાલી…

મોટેભાગે તમામ લોકો પાકીટ નો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરતા હોય છે. આ પૈસા રાખવા માટે ની એક જગ્યા પણ છે. તેથી પાકીટ વાપરવામા થોડી સાવધાની રાખવી જોઈએ. આ સરળતા થી સંપત્તિ ના આવવાના છે તેના સંકેત આપે છે અને તમારી પાસે પૈસા ની કમી રહેશે નહીં. પાકીટ મા આ પાંચ ખાસ ચીજો … Read more

દીપાવલી નો પ્રાચીન તેમજ પૌરાણિક ઇતિહાસ, જાણો ક્યાર થી શરુ થયો હતો આ ત્યોહાર…

દિવાળીનો પર્વ ક્યારથી ઉજવવાનું શરૂ થયું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો કહેશે કે રામાયણના સમયગાળા દરમ્યાન, રામ અયોધ્યા આવે ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી આ પર્વ પ્રચલિત છે પણ આ પર્વથી સંબંધિત અન્ય ઘણા તથ્યો છે. Image source યક્ષની દિવાળી: ભારતમાં, પ્રાચીન સમયમાં, દેવ, રાક્ષસ, દૈત્ય, દાનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર, … Read more

શું ડાયાબીટીસના દર્દીઓ માટે વિટામીન E સારું હોય છે? ચાલો જાણીએ

વિટામિન E એ ચરબીયુક્ત પ્રવાહી એન્ટીઑકિસડન્ટ છે. તે આપણા સેલ પટલને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત રાખે છે. પરંતુ, શું ડાયાબિટીઝના દર્દીઓ માટે વિટામિન E સારું છે કે નહિ તે ચાલો જાણીએ આપણે આ લેખમાં. Image Source જો ટાઇપ -2 ડાયાબિટીસની શરૂઆતમાં જ તમને ખબર પડી જાય કે વિટામિન ઇ તમારા માટે સારું છે … Read more

ઘરમા ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, સંબંધોમા અણબનાવ થઈ શકે છે…

વાસ્તુદોષના કારણે ઘરમાં રહેલા દરેક સભ્યોને શારીરિક-માનસિક નાણાકીય અને પરિવારના તમામ સભ્યો સાથે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ ચીજો ઘરમાં રાખવાથી આ મુશ્કેલીઓ પેદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફક્ત ઘરમાં રાખેલી ચીજ વસ્તુ નહીં પરંતુ તેની આજુબાજુની વસ્તુઓ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. વાસ્તુદોષના કારણે શરીરમાં રહેલા દોસ્, … Read more

આ કારણે “કોકિલા બેન” એટલે રૂપલ પટેલે આપી “સાથ નિભાના સાથિયા 2” ને વિદાય…

ટીવી ની સિરિયલ સાથ નિભાના સાથિયા ની બીજી સીરીઝમાં હાલ ખબર મળતી હતી. થોડા સમય પહેલા અફવા આવી હતી કે કોકિલાબહેન નું પાત્ર ભજવવા વાળી રૂપલ પટેલ શોમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ હવે રૂપાલ પટેલે જ આ વાત ની પુષ્ટિ કરે છે અને કહ્યું છે કે તે આ સીરિયલ છોડી રહી છે. તેણે જણાવ્યું … Read more