ધનતેરસ ના પાવન પર્વ પર કરો આ વિશેષ ચીજવસ્તુ ની ખરીદી, આ છે તેની પાછળ નુ વાસ્તવિક કારણ …

મિત્રો, આજે ધનતેરસ નો પવિત્ર પર્વ છે ત્યારે આજ રોજ માતા ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર ની વિશેષ પૂજા કરવામા આવે છે. દીપાવલી નો પવિત્ર પર્વ એ ધનતેરસ ના દિવસથી જ શરૂ થાય છે. આ પર્વ મુખ્યત્વે માતા ધન્વંતરી ને સમર્પિત છે. આ દિવસે અમુક વિશેષ ચીજો ખરીદવાની પૌરાણિક પરંપરા છે. image … Read more

આજે જ બનાવો રવા ના “ગુલાબ જાંબુ”, ઘરના તમામ સભ્યો ને ખાવા ની મજા આવી જશે….

ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ અનેક વ્યક્તિઓના મુખમાંથી લાળ ટપકવા લાગે છે. આજે અમે તમારા માટે રવાના ગુલાબજાંબુ કેવી રીતે તૈયાર કરવા તે જણાવીશું તો આવો ચાલો જોઇએ કેવી રીતે બનાવીશું રવાના ગુલાબજાંબુ! Image source ચાસણી તૈયાર કરવા માટે: ૨ કપ ખાંડ, ૨ કપ જળ, પા ચમ્મચ કેસર, પા ચમ્મચ ઈલાયચી, ૧ ચપટી ગુલાબજળ. Image … Read more

આ કોરોનાકાળમા લેવો જોઈએ આ ત્રણ પ્રકાર નો ખોરાક, જાણો શુ ખાવા થી શું થાય છે?

એવું કહેવામાં આવે છે કે તમે જે ખાશો તેવું મન થઈ જશે. વિચારો અને ભાવનાઓ મન જેવી હશે. તમારું વર્તન અને ભાવિ વિચારો અને લાગણી સમાન હશે. તેથી જ હિન્દુ ધર્મમાં ત્રણ જાતના ભોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાત્વિક ભોજન, રાજાસિક ભોજન અને તામાસિક ભોજન. અહીં આ ત્રણેયનાં પરિણામોની ટૂંક માહિતી મળશે. Image source ૧. … Read more

બ્લડ પ્રેશર થી લગતી આ પાંચ ગેરસમજણ ને કરો દુર, બની શકે છે જોખમી…

શરીરને તંદુરસ્ત રાખવા માટે બી.પીને યોગ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બી.પીમાં થતી વધઘટ શરીરમાં ફેરફાર સૂચવે છે. બી.પીમાં વધારો અને ઘટાડો બંને હાનિકારક હોઈ શકે છે. બી.પીમાં વધારો હાર્ટની બિમારીઓનું જોખમ વધારે છે તે જ સમયે, લો બી.પીને લીધે ચક્કર આવવાના શરૂ થાય છે. Image source બી.પી અંગે વ્યક્તિઓમાં અનેક પ્રકારનાં મૂંઝવણ ઊભી થાય … Read more

લાખો લોકો જેમના ભજનો ના ચાહક છે એવા સાધ્વી “જયા કિશોરી”, જાણો તેમના વિશે…

જયા કિશોરી એ ફક્ત ૭ વર્ષની વયે અધ્યાત્મના પંથે ચાલી નીકળેલ. તેણે પોતાની કથાઓ તથા ભજનોના કારણે કરોડો વ્યક્તિઓના હ્રદયમાં સ્થાન મેળવી ચુકી છે. “સજા દૂ ઘરકો ગુલશન સા અવધ મેં રામ આયે હૈ.” અને “કાલી કમલી વાલા મેરા યાર હે” થી ચર્ચામાં આવેલી જયા કિશોરીના ભજનોને અસંખ્ય વાર જોવાઇ ગયા છે. Image source ભારતના … Read more