નવા વર્ષ મા કરો આ વસ્તુઓ ની ખરીદી, કાયમી માટે બની રેહશે માં લક્ષ્મી ની કૃપા…
અનેક લોકો એવુ માને છે કે નવુ વર્ષ એ સમૃદ્ધિ, ખ્યાતિ તેમજ યશ, વૈભવ બની રહે એવુ વિચરવામા આવે છે. આ દિવસે ધનના દેવ કુબેરના પૂજનનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા મુજબ આ દિવસે આયુર્વેદના દેવ ધનવંતરી પણ અમૃતકળશ સાથે સમુદ્રમંથન માંથી જનમ્યા હતા. એટલા માટે આ દિનને ધનવંતરી જયંતિ તરીકે પણ ઊજવવામાં આવે … Read more