શિયાળા મા જરૂર થી બનાવો ગોળ તેમજ સુંઠ નો આ સ્વાદિષ્ટ પાક, નોંધી લો આ સરળ રીત…

શિયાળાની ઋતુમાં હર એકના ઘરમાં ફરસાણ-નાસ્તા બને છે જે સંપૂર્ણ વર્ષ આપણને બિમારી સામે લડવાની તાકાત આપે છે. ગોળ તેમજ સુંઠને આરોગવાથી રોગપ્રતિકારક ક્ષમતામા વધારો થાય છે. તો આજે આપણે ગોળ, સુંઠ પાવડર અને ગંઠોડાના પાવડર સુકામેવા ઉમેરીને પાક બનાવીશુ. જે સ્વાસ્થ્યવર્ધક છે. Image source સુંઠપાક તૈયાર કરવા જોઈતી સામગ્રીઓ: ૨૫૦ ગ્રામ સૂંઠ પાવડર, ૧૦૦ … Read more

આ કારણે શૂર્પણખાએ તેના ભાઈ રાવણ ને આપ્યો હતો શ્રાપ? જાણો સંપૂર્ણ વાત….

બધા જાણે છે કે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાવણની આ નિયત પાછળ કે તેમને બીજા ઘણા લોકો નો શ્રાપ મળ્યો હતો. રાવણની પોતાની જિંદગી ઘણા બધા કારણો ના લીધે અને ઘણા બધા શ્રાપના લીધે વિનાશ પામી હતી. તો ચાલો જાણીએ કે રાવણને કોણે અને ક્યારે ક્યારે … Read more

માતા સંતોષી ના આર્શીવાદ થી આ પાંચ રાશિજાતકો ને થવા નો છે ધનલાભ…

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ગ્રહો તેમજ નક્ષત્રોની સતત બદલાતી ચાલ પ્રત્યેક માનવીના જીવન પર અલગ અલગ અસર જન્માવે છે. જો માનવીની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ સારી હોય તો તે પ્રત્યેક ક્ષેત્રમાં શુભ ફળ આપે છે, પણ જો ગ્રહો અને નક્ષત્રોની ચાલના પરીવર્તનને લીધે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. બદલાવ એ … Read more

રાહુ તેમજ શની ના મેળાપ થતા આ ચાર રાશીજાતકો બનશે કરોડપતિ…

નમસ્કાર મિત્રો , આ જગતનો હર એક માનવી પોતાના આવનાર સમય વિશે જાણવા ઈચ્છતો જ હોય છે. પણ આપણી પાસે જ્ઞાનની અમુક મર્યાદા હોવાના કારણે પોતાનું આવનાર ભવિષ્ય જાણી શકતા નથી. પણ આપણે આપણી પૌરાણિક જ્યોતિષય વિદ્યાને આધારે અમુક તર્ક-વિતર્ક ચોક્ક્સપણે લગાવી શકીએ છીએ તેમજ એ વાતનો અંદાજ ચોક્કસ લગાવી શકીએ છીએ કે આવનાર ભવિષ્ય … Read more

આજે ૫૩ વર્ષ બાદ હનુમાનજી ના આશીર્વાદ થી આ છ રાશીજાતકોના જીવન મા થશે આવા મોટો ચમત્કાર…

મેષ રાશિ આજે આ રાશિજાતકોને માનસિક પ્રસન્નતાનો અનુભવ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં ઘણી અડચણો નડશે. બહાર આરોગવાથી આરોગ્ય બગડવાની સંભાવના રહેશે. પેટને લગતી તકલીફથી હેરાન થશો. ખરાબ સમાચાર મળવાના યોગ બનશે. તણાવ ઊભો થશે. ફાયદાના પ્રસંગ નિર્માણ નહી પામે. આર્થિક હાની થવાની સંભાવના છે. Image source વૃષભ રાશિ આજે આ રાશિજાતકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવવાની … Read more