શિયાળામા કોરોના થી બચવા તેમજ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવવા ખાઓ આ પાંચ ફળ..

શિયાળાની મોસમમાં ઈમ્યુનિટી બળવાન રાખવી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. કેમ કે આ ઋતુમાં આપણી ઈમ્યુનિટી ખૂબ જ નબળી થતી જાય છે. જે આરોગ્ય માટે હાનિકર્તા હોઈ શકે છે. ઈમ્યુનિટી નબળી થવી એટલે મોસમી ચેપનું જોખમ વધુ. શિયાળાની ઋતુમાં આવા અનેક ખોરાક હોય છે કે જે આરોગ્ય માટે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. શિયાળામાં … Read more

લાંબા આયુષ્ય માટે ભીષ્મ પિતામાહ ની આ વાતો ને કાયમી માટે રાખો યાદ

પ્રત્યેક માનવી તંદુરસ્ત તથા લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય છે. પણ આજની તણાવ ભરેલ તથા ઝડપી જીવનશૈલીમાં જીવન નાનુ થઈ ગયુ છે. માનવી એકાએક જ કાળના મુખમા સમાય જાય છે. આવામા જો તમે મહાભારતના ભીષ્મ પિતાએ સુચવેલા શ્લોકોનુ પાલન કરો, તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો. તો ચાલો જાણીએ ઈચ્છા મૃત્યુના આશીર્વાદની સાથે શતાબ્દીઓ સુધી જીવંત … Read more

આજે છે દેવ પ્રબોધિની એકાદશી, આ રીતે પૂજન કરવા થી થશે લાભ…

આ છે દેવ ઉઠી અગિયારસની ઉપાસનાની રીત કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસને દેવ ઉઠી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રી હરિ ચાર માસની ઊંઘમાંથી ઊઠવાનો આ દિવસ છે. તેથી તેને દેવાઉથી અગિયારસ પણ કહે છે. એવું ગણવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવે તો શ્રી વિષ્ણુને ભરપૂર … Read more

જાણો દેવોત્થન એકાદશી ક્યારે છે અને કેમ આ દિવસે ચોખા તેમજ મીઠું ખાવુ વર્જિત છે?

પ્રભુ શ્રી વિષ્ણુ અષાઢ માસની શુક્લ અગિયારસ પર ચાર માસ યોગનિદ્રામા ચાલ્યા જાય છે. આ બાદ તે કારતક માસની શુક્લ અગિયારસે જાગૃત થાય છે. આ ચાર માસમાં દેવના સુવાને લીધે તમામ માંગલિક કાર્યો પ્રતિબંધિત થઈ જાય છે. પ્રભુ શ્રી વિષ્ણુ જાગે છે ત્યારે જ કોઈ શુભ કાર્ય કરી શકાય છે. દેવના જાગવા અથવા ઉત્થાન હોવાને … Read more

જો તમે ઠંડીની મૌસમમા વધારવા ઈચ્છો છો તમારી ઈમ્યુનીટી, તો આ એકટીવીટી બની શકે છે તમને મદદરૂપ.

મિત્રો, વૈદ્ય ના જણાવ્યા મુજબ ઈમ્યુનીટી વધારવા માટે તમે અનેકવિધ પ્રકારની કસરત કરી શકો છો પરંતુ, આયુર્વેદમા તેનો પણ એક નિયમ છે કે, કસરત કેટલી કરવી. આયુર્વેદના સિદ્ધાંત મુજબ તમારી અડધી તાકાત વપરાય એટલો જ વ્યાયામ કરવો જોઈએ. જો કે, તમને કેવી રીતે ખબર પડે કે તમારી અડધી એનર્જી વપરાઈ ગઈ છે. ધારો કે, તમે … Read more