આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો

છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે. Image Source અમે આજે … Read more

વધુ નમક થી હાયપરટેન્શન અને કિડની ને થાય છે નુકસાન, જાણો તેના થી બચવાની રીત…

માનવદેહમા તમામ તત્વો સરખા પ્રમાણમા હોય તે આવશ્યક છે. જો માનવદેહમાં નમક વધારે પ્રમાણમા હોય તો આરોગ્ય માટે હાનિકર્તા સાબિત થઈ શકે છે. આ હાઈ બી.પી.નું કારણ બની શકે છે. તેથી, હાયપરટેન્શન ધરાવનારા દર્દીઓએ ખુબ જ સાવધ રહેવાની સાથોસાથ તેનો વપરાશ પણ યોગ્ય પ્રમાણમા કરવો જોઈએ. આટલું જ નહીં. નમક કિડનીને સંબંધિત ઘણા રોગોનું કારણ … Read more

બદામ-પૂરી રેસીપી, આજે જ ટ્રાય કરો આ સાઉથ ઈન્ડિયન ડીશ…

મિત્રો હાલ તહેવારો આવે એટલે તરત ઘરમા રહેલી સ્ત્રિઓને ચિંતા થવા લાગે કે નવીન નવીન શું બનાવવુ. બાળકોની અલગ અલગ ખાવાની ઈચ્છા હોય અને હાલ નો સમય એવો છે કે બહારનુ ખાવામાં થોડુક ધ્યાન રાખવુ પડે. પણ આજના આ લેખમા અમે તમને એક એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને આરોગવી સ્વાથ્ય માટે … Read more

ઘરમા સાવરણી નો ઉપયોગ કરતા સમયે ક્યારેય ભૂલથી પણ ન થવી જોઈએ આવી ભૂલો, નહીતર થશે આવક પર માઠી અસર

મિત્રો, ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ સાવરણી એ એક ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેને દેવીમાતા લક્ષ્મી નુ પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ જોયુ છે કે, સાવરણી ને કારણે ઘરમા અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ મુજબ જો તમે સાવરણી રાખવામા કાળજી ના લો તો ઘર ની સંપૂર્ણ … Read more

નવેમ્બર નો છેલ્લો દિવસ તુલા ની સાથોસાથ આ ૬ રાશી જાતકો માટે છે શુભ.

મિત્રો, બ્રમ્હાંડમા ગ્રહો અને નક્ષત્રો ની ગ્રહદશા અવારનવાર પરિવર્તિત થતી રહેતી હોય છે અને આ પરિવર્તન ની સીધી અસર રાશીજાતકો ના જીવન પર પડે છે. હાલ, આવનાર સમયમા એક વિશેષ યોગ રચાઈ રહ્યો છે જેના કારણે તુલા રાશીની સાથે અન્ય છ રાશીઓના પણ ખુલવા જઈ રહ્યા છે ભાગ્ય. તો ચાલો જાણીએ આ રાશીઓ વિશે. Image … Read more