સ્વાસ્થ્ય

આરોગ્ય ના ઘણા રહસ્યો છુપાયેલા છે મશરૂમ મા, આ પાંચ કારણો ને લીધે જરૂર થી કરો સેવન…

મશરૂમ આરોગ્ય માટે મદદગાર છે. જો તેનુ યોગ્ય રીતે સેવન કરવામા આવે તો તે રોગપ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. ઘણી રોગોમાં, દાક્તર મશરૂમ આરોગવાની પણ ભલામણ કરે છે, કેમ કે તેમાં મળતા આવશ્યક તત્વો તથા વિટામિન્સ શરીરને ફીટ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.


Image source

પેટથી લઈને સ્કિન સુધી રામબાણ

પેટની તકલીફોથી લઈને વજન નિયંત્રણ સુધી મશરૂમ ખૂબ ફાયદાકારક છે. તે વિટામિન ડી નો સારો એવો સ્રોત માનવામાં આવે છે અને જો તમને તમારા શરીરમાં વિટામિન ડીનો અભાવ જણાતો હોય તો તમારે મશરૂમ આરોગવા જોઈએ. મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયર્ન તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ આવેલા હોય છે અને તેની એન્ટીઓક્સિડેન્ટ ગુણ તમારી ત્વચા માટે ફાયદાકારક છે.


Image source

તો ચાલો હવે આપણે જાણીએ શા માટે મશરૂમનું સેવન કરવુ જોઈએ

મશરૂમમાં કેલરી(Calories) ઓછી માત્રામાં જોવા મળે છે. જેના લીધે તે મેદસ્વીપણા સામે લડવામાં પણ ખુબ જ કારગર સાબિત થાય છે.

મશરૂમમાં વિટામિન સી(Vitamin C) વધુ માત્રામાં જોવા મળે છે. આ શરીરમાંથી હાનિકારક તત્વોને અલગ કરવામાં સહાય કરે છે.


Image source

સેલેનિયમ(Selenium) મશરૂમમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રાખવામાં સહાય કરે છે. સેલેનિયમ તથા મેગ્નેશિયમ એક સાથે થાઇરોઇડ જેવા રોગોને રોકવા માટે કાર્ય કરે છે.

મશરૂમમાં પૂરતા પ્રમાણમાં પોટેશિયમ(Potacium) જોવા મળે છે, જે બ્લડપ્રેશરને કાબુમાં રાખવામાં સહાયતા કરે છે. આ સિવાય ઘણા બધા ગુણો રહેલા છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.