જાણવા જેવું

શું તમે જાણો છો આ સ્ત્રી ન્હાવા માટે કરતી હતી કુંવારી છોકરીઓ ના લોહી નો ઉપયોગ?

૧૪મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના દિવસે અકબરે દિલ્હી ની ગાદી સંભાળી હતી, શાસન યોગ્ય રીતે ચાલતુ હતુ. તેના ચાર વર્ષ પશ્ચાત ૧૫૬૦ ની સાલ મા હંગેરીના એક પરીવાર મા એક દિકરી જન્મી હતી, જે ભારત થી ૬૦૦૦ કિ.મી. દૂર હતી. તેનુ નામ એલિઝાબેથ બાથરી પાડવા મા આવ્યુ હતુ, જે પછી ઈતિહાસ ની તે સૌથી મોટી સ્ત્રી કાતિલ બની ગઈ હતી. ફક્ત ૧૫ વર્ષ ની વય મા તેણે પ્રથમ ગુનો આચર્યો.

image source

સુંદરતા ધરાવતી સ્ત્રી થી નફરત કરતી :

એલિઝાબેથ ને સુંદરતા ધરાવતી સ્ત્રી ને નફરત કરતી હતી તથા તે કાયમ તેઓને પીડા આપતી રહેતી. એટલુ જ નહિ, તે તેમના રક્ત થી પણ સ્નાન કરતી હતી. જેનાથી તે વધારે યુવાન દેખાતી. પોતાની સુંદરતા ને એમ ની એમ રાખવા માટે તેણે ૬૦૦ થી વધુ છોકરીઓ ની હત્યા કરી હતી. આ કારણ ને લીધે એલિઝાબેથ ને ઇતિહાસની વધારે ક્રુર સ્ત્રી કાતિલ ગણવા મા આવે છે.

Image Source

કુટુંબ પણ તેની સહાય કરતું:

આ કૃત્ય એલિઝાબેથ જ નહિ, પણ તેના વાલી અને બીજા સગાઓ પણ એટલા ક્રુરતા ધરાવતા હતા કે, નાનપણ થી જ તે નિહાળતી કે તેના કુટુંબ ગરીબ વ્યક્તિઓ ને મારતો હતો. એવુ કહેવાય છે કે, એલિઝાબેથ એ પોતાના સગા કાકા પાસે થી આ ક્રુર બનવા ની શિકા અને કાકી પાસે થી અત્યાચાર આચરવા નુ શીખેલ હતુ.

image source

એવો જ પતિ પ્રાપ્ત થયો

તેના વિવાહ ૧૫ વર્ષે ફેરેન્ક બીજા નાડાસ્કી નામ ના માણસ સાથે થયા. જે ૧૯ વર્ષ નો જ હતો. તે તુર્ક ની સામે થયેલા યુદ્ધ મા ખ્યાતનામ થયેલ હતો. એલિઝાબેથ પોતાના પતિની સામે સૌંદર્ય તેમજ દયાળુ છોકરીઓ નુ લોહી વહાવતી હતી. આ કુંમારીકાઓ ને પીડા આપવી એ તેનુ કાર્ય બન્યુ હતુ. એલિઝાબેથ ને ત્રણ પુત્રીઓ તેમજ એક પુત્ર એમ કુલ ત્રણ સંતાનો હતા. ૧૬૦૪ માં ૪૮ વર્ષે તેનો પતિ મોત ને ભેટ્યો. ત્યાર બાદ તે સ્લોવેકિયા ચાલી ગઈ. મારવા તથા છોકરીઓ પર કષ્ટો આચરવા માટે તેણે સેવકો પણ મુક્યા હતા.

Image Source

આવી રીતે આરંભ થયો હતી આ સમગ્ર ઘટના :

એક વખત એક યુવતી એલિઝાબેથ ને શણગાર કરવા મા સહાય કરી રહી હતી, અને આ યુવતીએ ભૂલ થી તેના વાળ ખેંચાઇ ગયા. આ રીતે તે ક્રોધ મા આવી ને પેલી યુવતી ને જાપટ મારી દિધી અને તેના ગાલ થી લોહી નિકળવા લાગ્યુ. અને આ યુવતી નુ લોહી એલિઝાબેથ ના હાથે પણ ચોટ્યુ હતુ.

image source

જ્યારે રાત્રે એલીઝાબેથ લોહી વાળા ભાગ ને જુએ છે તો તેને એમ લાગે છે કે તે વધારે યુવાન દેખાય છે. બસ આ એજ સમય હતો કે જ્યારે તેને યુવાન રહેવા નુ ભુત વળગ્યુ. તેણે કુમારીકાઓ ના લોહી થી ન્હાવા નુ આરંભ કરી દીધુ. આ જ કારણ ને લીધે તેના ઘર પર આવનાર કોઈ પણ કુમારીકા જીવીત નથી રહેતી. તે નબળા વર્ગ ની કુમારીકાઓ ને બોલાવે એટલે તેને ના ન કહી શકે.

૬૦૦ કુમારિકાઓ ની કરેલ છે ખૂન, તો પણ કઈ ન મળ્યુ :

એક થયેલ તપાસ મા તેના સેવકો એ મજાની વાત જણાવી હતી. આ એલિઝાબેથ અને તેના સેવકો પર ૮૦ કુમારિકાઓના ખુન કરવા નો અપરાધ સાબિત થઈ ગયો. જો કે પુરાવા તો છસ્સો ખુન ના હતા. પણ આ એલિઝાબેથ એ રાજકુટુંબ ની યુવતી હતી અને તેને ફાંસી આપવાનો કોઈ કાનૂન બનેલ ન હતો. એટલા માટે તેને એક ઓરડા મા પૂરી રાખવા મા આવી હતી. સાડા ત્રણ વર્ષ ઓરડો મા કેદ કરવા મા આવી અને ત્યારે તેનુ મોત થયુ.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.