મિત્રો અને સજ્જનો આ વાત એકદમ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી એ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી હોય તો તે પોતાના દરેક કાર્યમાં સારી રીતે કામ કરી ને આગળ વધે છે.પરંતુ માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવતા હોય છે. જેમાં અમુક સારા તો અમુક ખરાબ હોય છે. આપણે જ પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ તો આપણી અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામાં વધારો થાય છે. આવી ઘણી બધી ખાવા-પીવાની ચીજો છે જેનું સેવન કરવાથી આપણને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરી તેનાથી મુક્તિ અપાવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.
જેવી ઠંડી પડવાની શરૂઆત થાય છે કે, બજારમા મૂળા આવવા લાગે છે. તેનુ સેવન કરવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. ઘણા બધા એવા લોકો હોય છે. ઘણા લોકો તેને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો તેના પરાઠા બનાવીને પણ તેનું સેવન કરે છે. સાથે સાથે તેના પાનનું પણ સેવન કરી શકાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં છે. તેમા ફાઈબરનો સ્ત્રોત ભરપુર હોય છે. જો તેનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત બીમારીઓમાંથી છુટકારો મળે છે.
જે લોકો અવારનવાર કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. મૂળાનુ નિયમિત સેવન કરવાથી તમારી પાઈલ્સની સમસ્યા દૂર થાય છે. જો તમે મૂળાનુ સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામા વધારો થાય છે. સ્થૂળતા ઘટાડવા માટે મૂળા નુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે પોતાના વાળને ખૂબ જ જલ્દી લાંબા અને ઘાટા કરવા માંગો છો તો તેના માટે પણ મૂળા નો રસ લાભદાયી સાબિત થાય છે.
જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે મૂળાનું સેવન જરૂર કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાનું સેવન કરવાથી પાચનક્રિયા તંદુરસ્ત અને મજબુત રહે છે. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને શરદી અને ખાંસીથી બચવું હોય તો તમારે મુળા નું સેવન અવશ્ય કરવું જોઈએ જેનાથી તમને અવશ્ય છુટકારો મળશે.
ઠંડીની ઋતુમા મૂળાનુ સેવન વધુ પ્રમાણમા કરવુ જોઈએ કારણકે, તેના કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. ભલે મુળાની તાસીર ગરમ હોય પરંતુ સાંજ પશ્ચાત મુળાની તાસીર બદલી જાય છે. જેના કારણે શરીરને ઠંડક પહોંચાડે છે આમ આ કારણે રાત્રિના સમયે મૂળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમે રાત્રિના સમયે મૂળાના પાન અથવા મૂળાનાં શાકનું સેવન કરી શકો છો.
મિત્રો જે વસ્તુના ફાયદા હોય છે તે વસ્તુનું નુકસાન પણ હોય જ છે માટે જો તમે મૂળાનું સેવન કરી રહ્યા છો તો તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરદી, કફ, ખાંસી, પેટમાં દુખાવો થવા પર તમારે મૂળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દરમિયાન મૂળા ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ વધવાની સંભાવના રહેલી છે. જો તમે મૂળાનું સેવન આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કરો છો, તો તેનાથી તમારા આંતરડાની સફાઈ થાય છે અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઘણા બધા ગુણકારી ફાયદા પણ મળે છે.આમ મુળા આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.