સ્વાસ્થ્ય

જડમૂળમાંથી બીમારીઓ દૂર કરવી હોય તો શિયાળામા મૂળા ના પાન નુ સેવન કરો

મિત્રો અને સજ્જનો આ વાત એકદમ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી એ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી હોય તો તે પોતાના દરેક કાર્યમાં સારી રીતે કામ કરી ને આગળ વધે છે.પરંતુ માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવતા હોય છે. જેમાં અમુક સારા તો અમુક ખરાબ હોય છે. આપણે જ પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ તો આપણી અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામાં વધારો થાય છે. આવી ઘણી બધી ખાવા-પીવાની ચીજો છે જેનું સેવન કરવાથી આપણને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરી તેનાથી મુક્તિ અપાવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

Image Source

જેવી ઠંડી પડવાની શરૂઆત થાય છે કે, બજારમા મૂળા આવવા લાગે છે. તેનુ સેવન કરવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. ઘણા બધા એવા લોકો હોય છે. ઘણા લોકો તેને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો તેના પરાઠા બનાવીને પણ તેનું સેવન કરે છે. સાથે સાથે તેના પાનનું પણ સેવન કરી શકાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં છે. તેમા ફાઈબરનો સ્ત્રોત ભરપુર હોય છે. જો તેનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત બીમારીઓમાંથી છુટકારો મળે છે.

Image Source

જે લોકો અવારનવાર કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. મૂળાનુ નિયમિત સેવન કરવાથી તમારી પાઈલ્સની સમસ્યા દૂર થાય છે. જો તમે મૂળાનુ સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામા વધારો થાય છે. સ્થૂળતા ઘટાડવા માટે મૂળા નુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે પોતાના વાળને ખૂબ જ જલ્દી લાંબા અને ઘાટા કરવા માંગો છો તો તેના માટે પણ મૂળા નો રસ લાભદાયી સાબિત થાય છે.

Image Source

જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે મૂળાનું સેવન જરૂર કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાનું સેવન કરવાથી પાચનક્રિયા તંદુરસ્ત અને મજબુત રહે છે. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને શરદી અને ખાંસીથી બચવું હોય તો તમારે મુળા નું સેવન અવશ્ય કરવું જોઈએ જેનાથી તમને અવશ્ય છુટકારો મળશે.

Image Source

ઠંડીની ઋતુમા મૂળાનુ સેવન વધુ પ્રમાણમા કરવુ જોઈએ કારણકે, તેના કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. ભલે મુળાની તાસીર ગરમ હોય પરંતુ સાંજ પશ્ચાત મુળાની તાસીર બદલી જાય છે. જેના કારણે શરીરને ઠંડક પહોંચાડે છે આમ આ કારણે રાત્રિના સમયે મૂળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમે રાત્રિના સમયે મૂળાના પાન અથવા મૂળાનાં શાકનું સેવન કરી શકો છો.

Image Source

મિત્રો જે વસ્તુના ફાયદા હોય છે તે વસ્તુનું નુકસાન પણ હોય જ છે માટે જો તમે મૂળાનું સેવન કરી રહ્યા છો તો તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શરદી, કફ, ખાંસી, પેટમાં દુખાવો થવા પર તમારે મૂળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દરમિયાન મૂળા ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ વધવાની સંભાવના રહેલી છે. જો તમે મૂળાનું સેવન આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કરો છો, તો તેનાથી તમારા આંતરડાની સફાઈ થાય છે અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઘણા બધા ગુણકારી ફાયદા પણ મળે છે.આમ મુળા આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.