શિયાળા નુ આગમન થઇ ગયું છે અને બજાર મા ખુબ સરસ ધાણાભાજી પણ જોવા મળી રહ્યા છે આપણે ધાણાભાજી નો ઉપીયોગ રસોઇ સજાવટ માટે તો કરિએ જ છીએ સાથે સાથે ચાલો આજે જાણીએ ધાણાભાજી ના બીજા જબરદસ્ત ફાયદા વીષે.
આપણે ભોજન મા ધાણા સુક્કી તેમજ લીલી બન્ને રીતે વાપરીએ છીએ, બન્ને રીતે ધાણા ખુબ ફાઇદાકારક હોય છે. લીલી ધાણા ને ધાણાભાજી કહેવાય છે. ધાણાભાજી મા એન્ટીઓક્સીડેન્ટ સારા પ્રમાણ મા હોય છે. તેમજ વિટામીન-બી૧૬, વિટમીન-બી, વિટમીન-સી, વિટમીન-કે, વિટમીન-એ, કેલ્શીયમ, પોટેશીયમ, મેગનીજ, આયરન પણ હોય છે.
image source
ધાણાભાજી આપણા શરીરમા બલ્ડશુગર ને નિયંત્રિત કરતા ઇંસ્યુલીના સ્તર ને અનુકુળ રાખવા તથા બલ્ડશુગર ને કંટ્રોલ રાખવા માટે ઉપયોગી છે. ધાણાભાજી મા હાજર એન્ટીઓક્સીડેન્ટ તેમજ બીજા પોષક તત્વો બલ્ડશુગર ને કંટ્રોલ કરવા મદદ કરે છે.
image source
ધાણાભાજી મા રહેલ પોષક તત્વો વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. જો ધાણાભાજી ના રસ મા લીંબુ તથા પાણી ઉમેરી રોજ સવારે ખાલી પેટે પીવામા આવે તો વજન ઉતરે છે.
image source
ધાણાભાજી મા રહેલ એશેન્સીયલ ઓઇલ ચયાપચય ની ક્રીયા મા ખુબ ફાયદાકારક છે. જો ધાણાભાજી ના જ્યુસ નુ નીયમીત સેવન કરવા મા આવે તો સોજો, ઉલ્ટી, ગેસ્ટ્રીક ની તકલીફ મા રાહત મળે છે. તેમજ તેમા રહેલ ડાયેટ્રી ફાઇબર લીવર માટે ફાયદાકારક છે.
image source
ધાણાભાજી એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર નુ ઉત્તમ સોર્સ છે. એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર આપણ શરીર મા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે ઉપીયોગી છે. તથા ધાણાભાજી મા રહેલા કોપર, આયરન, તેમજ અન્ય પોશક તત્વો રક્તકણો ની માત્રા વધારે છે. તેમજ મેટાબોલીજમ પણ સારુ કરે છે.
image source
ધાણાભાજી નુ સેવન આંખ ને તંદુરસ્ત રાખવા ઉપીયોગી છે. ધાણાભાજી મા આંખ માટે જરૂરી એવુ વીટામીન-એ સારી માત્રા મા હોય છે. માટે ધાણાભાજી આંખ ને તંદુરસ્ત રાખવા તેમજ સારી દ્રષ્ટિ માટે ખુબ મદદ રૂપ છે.
image source
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.