સ્વાસ્થ્ય

ઠંડી ઋતુમાં કરો આ વસ્તુનું સેવન, મળશે આ ૫ જબરદસ્ત ફાયદા

શિયાળા નુ આગમન થઇ ગયું છે અને બજાર મા ખુબ સરસ ધાણાભાજી પણ જોવા મળી રહ્યા છે આપણે ધાણાભાજી નો ઉપીયોગ રસોઇ સજાવટ માટે તો કરિએ જ છીએ સાથે સાથે ચાલો આજે જાણીએ ધાણાભાજી ના બીજા જબરદસ્ત ફાયદા વીષે.

ધાણાભાજી ના ફાયદા

આપણે ભોજન મા ધાણા સુક્કી તેમજ લીલી બન્ને રીતે વાપરીએ છીએ, બન્ને રીતે ધાણા ખુબ ફાઇદાકારક હોય છે. લીલી ધાણા ને ધાણાભાજી કહેવાય છે. ધાણાભાજી મા એન્ટીઓક્સીડેન્ટ સારા પ્રમાણ મા હોય છે. તેમજ વિટામીન-બી૧૬, વિટમીન-બી, વિટમીન-સી, વિટમીન-કે, વિટમીન-એ, કેલ્શીયમ, પોટેશીયમ, મેગનીજ, આયરન પણ હોય છે.

image source

1. ડાયાબિટીસ માટે ફાયદાકારક:

ધાણાભાજી આપણા શરીરમા બલ્ડશુગર ને નિયંત્રિત કરતા ઇંસ્યુલીના સ્તર ને અનુકુળ રાખવા તથા બલ્ડશુગર ને કંટ્રોલ રાખવા માટે ઉપયોગી છે. ધાણાભાજી મા હાજર એન્ટીઓક્સીડેન્ટ તેમજ બીજા પોષક તત્વો બલ્ડશુગર ને કંટ્રોલ કરવા મદદ કરે છે.

image source

2. વજન ધટાડવા માટે ઉપયોગી:

ધાણાભાજી મા રહેલ પોષક તત્વો વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. જો ધાણાભાજી ના રસ મા લીંબુ તથા પાણી ઉમેરી રોજ સવારે ખાલી પેટે પીવામા આવે તો વજન ઉતરે છે.

image source

3. પાચનતંત્ર માટે ફાયદાકારક:

ધાણાભાજી મા રહેલ એશેન્સીયલ ઓઇલ ચયાપચય ની ક્રીયા મા ખુબ ફાયદાકારક છે. જો ધાણાભાજી ના જ્યુસ નુ નીયમીત સેવન કરવા મા આવે તો સોજો, ઉલ્ટી, ગેસ્ટ્રીક ની તકલીફ મા રાહત મળે છે. તેમજ તેમા રહેલ ડાયેટ્રી ફાઇબર લીવર માટે ફાયદાકારક છે.

image source

4. હૃદય માટે ફાયદાકારક:

ધાણાભાજી એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર નુ ઉત્તમ સોર્સ છે. એન્ટીઓક્સીડેન્ટ તેમજ ફાઇબર આપણ શરીર મા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે ઉપીયોગી છે. તથા ધાણાભાજી મા રહેલા કોપર, આયરન, તેમજ અન્ય પોશક તત્વો રક્તકણો ની માત્રા વધારે છે. તેમજ મેટાબોલીજમ પણ સારુ કરે છે.

image source

5. આંખ માટે ઉપીયોગી:

ધાણાભાજી નુ સેવન આંખ ને તંદુરસ્ત રાખવા ઉપીયોગી છે. ધાણાભાજી મા આંખ માટે જરૂરી એવુ વીટામીન-એ સારી માત્રા મા હોય છે. માટે ધાણાભાજી આંખ ને તંદુરસ્ત રાખવા તેમજ સારી દ્રષ્ટિ માટે ખુબ મદદ રૂપ છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.