ધાર્મિક

આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો

છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે.

Image Source
અમે આજે તમને વાત કરવા જઈ રહયા છીએ છત્તીસગઢ ના આવેલા ધમતરી પ્રદેશની કે જ્યાં દીવાળી પછી દર વર્શે મડઇ ના મેળા નુ આયોજન કરવામાં આવે છે, ત્યા મા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે ઘણા સમય થી એક રીવાજ ચાલ્યો આવે છે, જ્યા સૌ પ્રથમ મહિલાઓને તેમના પેટ ના બળે સુવડાવવામાં આવે છે અને બૈગા સમુદાય ના લોકો આ સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે, જેને પરણ કહેવાય છે. ત્યાં માન્યતા છે કે આમ કરવાથી મહિલાઓને ઈચ્છિત સંતાન પ્રાપ્ત થાય છે. આ વર્ષે પણ ૨૦૦ કરતા વધારે મહિલાઓએ લીંબુ, શ્રીફળ તથા અન્ય પૂજાની સામ્ગ્રી લઇને વાળ છુટ્ટા રાખી પેટ ના બળે સુવે છે તમેં જોઈ શકો છો કે કેવી રીતે ૨૦૦ મહિલાઓ જમીન પર તેમના પેટ ના જોરે સુતેલી છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે.

તમને જણાવી દઈએ કે મડઇના મેળા ને જોવા મટે હજારો લોકો દુર-દુર થી અહી આવે છે મડઇના મેળાના દિવસે નિ:સંતાન મહિલાઓ મોટી સંખ્યામાં અહિયા આવે છે. ૨૦ નવેમ્બરે મા અંગારમોતીના મંદિરે મડઇના મેળામાં ૨૦૦ કરતા વધારે નિ:સંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ ની કામના લઇ અહી આવતી હોય છે. માન્યતા પ્રમાણે મડઇ, ધ્વજ અને ડાંગ લઇ ૧૧ કરતા વધુ બૈગાઓ ના ટોળા ની સામે મહિલાઓ તેમના પેટ ના જોરે સુઇ જાય છે અને બૈગાઓ ના ટોળા મહિલાઓ પરથી પસાર થતા હોય છે. માન્યતા છે કે આવીરીતે મહિલાએ સુવુ અને તેનિ ઉપર થી બૈગાઓ પસાર થવા થી માતા ના આશીર્વાદ મળે છે અને આવી નિ:સંતાન મહિલાઓ ને સંતાન પ્રાપ્તિ થાય છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.