સ્વાસ્થ્ય

કબજીયાત અને ડાયરિયાની સમસ્યા માટે કેવી રીતે લાભદાયી,ચાલો જાણીએ

મિત્રો, ઘરમા સૂકામેવા તરીકે ઉપયોગમા લેવામા આવતી ચારોળી એ ફક્ત રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગમા લેવામા આવતી નથી પરંતુ, તેમા અનેકવિધ પ્રકારના પૌષ્ટિક તત્વો સમાવિષ્ટ છે જેમકે, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-સી, વિટામીન બી-૧, વિટામીન બી-૨, આયર્ન વગેરે જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

તેને આપણે પૌષ્ટિક અને કામશક્તિવર્ધક પણ કહી શકીએ છીએ. જો તમને શરીરમા કોઈ નબળાઈ જણાઈ રહી હોય તો ચારોળીના દસ દાણા અને થોડુ અશ્વગંધાનુ ચૂર્ણ લઈ તેને વાટી લેવા ત્યારબાદ એક ગ્લાસ દૂધમા તેટલી જ માત્રામા પાણી મિક્સ કરીને તેમા આ ક્રશ કરેલુ મિશ્રણ ઉમેરી તેને ઉકાળો. આ મિશ્રણ વ્યવસ્થિત રીતે ઉકળી જાય એટલે તેને ઠંડુ પાડી ત્યારબાદ તેમા સાકર મિક્સ કરીને તેનુ સેવન કરી લો. આ દૂધના સેવનથી તમારી કામશિથિલતા દૂર થઈ જશે અને તમારા શરીરમા ભરપૂર માત્રામા ઉર્જાનો સમાવેશ થશે.

image source

આ વસ્તુ કબજિયાત અને ઝાડાની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. મોટાભાગે લોકો પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાતા હોય છે. કોઈ કબજિયાતની સમસ્યાથી પીડાતુ હોય છે તો કોઈ ઝાડાની સમસ્યાથી પીડાતુ હોય છે. આ બંને સમસ્યાઓના નિવારણ માટે આ ઘરગથ્થુ ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

image source

ચારોલિ એ એક સુકું ફળ છે, જે કઠોળની જેમ ખૂબ જ નાનુ હોય છે પરંતુ, તે અનેકવિધ પ્રકારના પૌષ્ટિક ગુણતત્વો ધરાવતુ હોય છે, જે તમારી કબજિયાતની સમસ્યાને ક્ષણભરમા જ દૂર કરી શકે છે. આ ઉપરાંત જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો તો તમારી પાચનક્રિયા પણ મજબુત બની શકે છે અને તમારી પાચકશક્તિમા પણ સુધારો આવી શકે છે.

image source

તેના નિયમિત સેવનથી આપણા આંતરડાના આંતરિક ભાગની યોગ્ય રીતે સાફ-સફાઈ થાય છે અને નાઇજેલામા સંગ્રહિત ગંદકી અને વિકારોની સમસ્યા પણ સરળતાથી દૂર થઇ શકે છે અને તેની આંતરડાની આંતરિક દિવાલો પણ સ્મૂથ બની રહે છે જેથી, તમને ગેસ, કબજીયાત અને અપચો જેવી સમસ્યાઓ થવાની સંભાવનાઓમા ઘટાડો થઇ જાય છે.

image source

આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી તમને ઝાડાની સમસ્યામા પણ રાહત મળે છે. જો તમે ઝાડા કે કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ચારોલીનુ તેલ તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે, તે તમારી આ સમસ્યાને ક્ષણભરમા જ દૂર કરી શકે છે. આ સિવાય જો તમને ઝાડાની સમસ્યા હોય તો તમે આ ચારોલીના ઓઈલમા બનાવેલ ખીચડી અને ઓટમીલનુ પણ સેવન કરી શકો છો જેથી, તમારી ઝાડાની સમસ્યા જડમુળથી દૂર થઇ શકે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.