સ્વાસ્થ્ય

શિયાળામા ભૂલેચૂકે પણ ના કરો આ વસ્તુઓ નું સેવન, નહિતર થશે આવા શારીરિક નુકશાન…

શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. આ સમયમા ઘણા વ્યક્તિઓ ઘણી બધી વસ્તુઓ ખાવા નો આગ્રહ રાખતા હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે ઘણી વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. આપણે કેટલીક વસ્તુઓ નો ગેરફાયદા જાણ્યા વગર જ તેનો વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ ઋતુ પ્રમાણે જો ખાવામા આવે તો તે ફાયદાકારક છે. ઘણી વસ્તુઓ અમુક ઋતુમા આપણા શરીર ને નુકસાન કરે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવવા જઇ રહ્યા છીએ જે શિયાળા મા ખાવાથી આપણા શરીરમા ખૂબ જ વધુ પ્રમાણ મા નુકસાન થઈ શકે છે.

Image source

દૂધ

દૂધ એક પૌષ્ટિક આહાર છે. દૂધ પીવાના ઘણા બધા ફાયદા છે. પરંતુ શિયાળા મા જ વધુ પ્રમાણમા દૂધ પીવામા આવે તો શરીર ને નુકસાન થાય છે. દૂધ તાસીરે ઠંડુ હોવાને લીધે કફની સમસ્યા ઉત્પન્ન કરે છે. તેથી જે લોકો પહેલાથી કફની સમસ્યા થી પીડાતા હોય તેમને દૂધ પીવું જોઈએ નહીં.

Image source

જંક ફૂડ

બજારમાં મળતા જંકફૂડ ની અંદર તેલ મીઠાનું પ્રમાણ વધારે હોય છે. તે પ્રમાણે તેમાં પ્રોટીન ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી તમારા રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરશે. શરદી,ઉધરસની સમસ્યા ઉત્પન્ન કરશે.શિયાળામાં આ ઉપરાંત અથાણું વિનેગર માંથી વસ્તુઓ બનતી હોય તેવી વસ્તુ ખાવી ન જોઈએ. કારણ કે તેનાથી શરદી થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત વધારે પડતી તળેલી વસ્તુઓ પણ ના થવી જોઈએ કારણ કે શિયાળામાં તેલમાં તળેલી વસ્તુઓ ખાવાથી એક કરોલીન નામનો તત્વો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે.

Image source

જે આપણા શરીરમાં શરદી-તાવ ઉધરસ નું કારણ બને છે. શિયાળામાં વધારે પડતા આઇસ્ક્રીમ ઠંડા પીણા આપણા શરીરમાં વધારે ઠંડી આવે છે.શરદી ઉધરસ કફ થવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત શિયાળામાં મોટાભાગે લોકો આલ્કોહોલનું સેવન કરવું વધારે યોગ્ય સમજતા હોય છે. પરંતુ આલકોહોલ શરીર ને ડીહયડ્રેટ કરી નાખે છે. જે શરીર માટે નુકસાનકારક છે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.