નવરાત્રીના નવ દિવસ પહેરો આ રંગના કપડાં, માતાજી પુરી કરશે તમારી તમામ મનોકામના

નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે જે દેવી દુર્ગાને સમર્પિત હોય છે. આ તહેવાર હિન્દુ મહિના આસો માસમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 17 ઓક્ટોબર 2020 થી શરૂ થશે અને 25 ઓક્ટોબર 2020 સુધી ચાલશે. લોકો 26 ઓક્ટોબર 2020 ના રોજ દશેરાની ઉજવણી કરશે, જે બુરાઈ ઉપર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ દિવસને યાદગાર … Read more

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે કરો આ વસ્તુનું સેવન, વ્રત કરનારાઓ ખાસ જુએ….

આ વખતે આસો નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસમાં તેમના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. … Read more

ભારતમાં અહીં આવેલ આવેલી છે, તે જગ્યા જ્યાં સીતા માતા ધરતીમાં સમાઈ ગયા હતા!!

રામાયણ અને ગીતા ભારત દેશના મહાન ગ્રંથોમાથી એક છે. આ બંને ગ્રંથોનુ ભારત દેશમા આગવુ સ્થાન છે. આજે આ લેખમા તમને રામાયણ સાથે જોડાયેલી એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો રામાયણમા અતુટ વિશ્વાસ રાખે છે, તેમના માટે આ લેખ વિશેષ છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા એક એવા સ્થળ વિશે અવગત … Read more

આ જૌહર કુંડ પાસે આજે પણ અનુભવાય છે ગરમી, અને કહેવાય છે કે ….

ભારત દેશ એક ઐતિહાસીક દેશ છે. ભારત દેશમા ઘણા બધા ઐતિહાસીક સ્મારકો આવેલા છે. ભારતમા પહેલા રાજાઓનુ રાજ હતું, આ દરમિયાન રાજાઓએ તેમના નિવાસ માટે ભવ્ય મહેલ, સ્મારકો વગેરેનુ નિર્માણ કરાવ્યુ હતુ. આજે પણ આવા ઘણા સ્મારકો અને ઐતિહાસિક ઈમારતો ભારતમા આવેલી છે. જેને જોવા માટે લોકો દેશ વિદેશથી અહી આવે છે. આવી જ એક … Read more

સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ આ મિમ(memes) પાછળનું કારણ શું છે?? જાણો

હાલના દિવસોમા એક વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. અને તમે બધાએ આ વિડિયો તો જોયો જ હશે. તો ચાલો જાણીએ આ વિડિયો ક્યાનો છે અને આ વિડિયો જે લોકો બતાડવામા આવ્યા છે તે લોકો કોણ છે? ચાલો જાણીએ તેના વિશે.. આ લોકો ઘાનાના છે. તેમને ડાંસિંગ પૉલ બિયરટ્સ કહેવામા આવે છે. … Read more