શું ભગવાન રામ ને પણ બહેન હતી? જાણો આ જાણી-અજાણી વાત…

ભગવાન રામ વિશે તો દરેક લોકો જાણતા જ હોય છે.. રામાયણમાં દરેક પાત્રો વિશે લગભગ બધા લોકો જાણતા હોય છે. ભગવાન રામના ત્રણ ભાઈઓ હતા. લક્ષ્મણ ,ભરત અને શત્રુઘ્ન. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ભગવાન રામને એક બહેન પણ હતી.. તેનું નામ શાંતા હતું. રામાયણમાં પણ શાંતાના નામનો બહુ ઓછું ઉલ્લેખ છે. શાંતા … Read more

તુલસીએ આ કારણે આપ્યો હતો ગણપતિ દાદા ને શ્રાપ? આજે જાણો સમ્પૂર્ણ કથા…

ગણેશ ચોથ ના દિવસે ગૃહમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ૧૦ દિવસ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશને લગતી ઘણી માન્યતાઓ પુરાણોમાં જોવા મળે છે. તેમાંથી એક ગણપતિ અને તુલસીની કથા છે. ચાલો તેના વિશે જાણીએ. Image source ગણેશ ભગવાન શંકર અને માતા પાર્વતીના સંતાન છે. ગણેશનું સૌથી મહત્વપૂર્ણ સૂંઢ માનવામાં આવે છે. આ … Read more

લંકા પર પહેલા નહોતુ રાવણ નું રાજ, જાણો કેવી રીતે દશાનને મેળવી આ સોના ની લંકા?

રામાયણમાં સોનાની નગરી લંકાનો ખુબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેમની ભવ્યતા જોઇ ને લક્ષ્મણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભગવાન રામને તેમને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને શાસન કરવાનો પણ સલાહ આપી હતી. ત્યારે રામે લક્ષ્મણને કહ્યું હતું કે પોતાની મા અને માતૃભૂમિ જ ખરેખર સ્વર્ગ થી પણ વધારે … Read more

આજે જાણો પ્રાચીન કાંચીપુરમ શહેરના પર્યટન સ્થળો તેમજ ત્યાં ની પ્રખ્યાત જગ્યાઓ વિશે…

મિત્રો, કાંચીપુરમ એ એક ખૂબ જ આકર્ષક શહેર છે. આ નગરી તેના ભવ્ય મંદિરો અને સુંદર રેશમ ની સાડીઓ માટે પ્રખ્યાત છે.આ નગરી રોમાંચક વાર્તાઓથી પરિપૂર્ણ છે. અહીંની ઈડલી આખા વિશ્વમા ખુબ જ પ્રખ્યાત છે. આ નગરીમા જોવાલાયક અનેકવિધ સ્થળો આવેલા છે. આ નગરીમા આવેલા પાંચ મુખ્ય મંદિરો એ આ નગરીનુ વિશેષ આકર્ષણ બન્યા છે. … Read more

જાણો ભારત ના આઠ એવા મંદિરો વિશે કે જેની પાછળ છે વિચિત્ર વૈજ્ઞાનિક હકીકતો….

મિત્રો, મંદિરો એ એવુ સ્થાન છે કે જ્યા લોકો ઈશ્વરનું પૂજન-અર્ચન કરે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ હિંદુ મંદિરોના નિર્માણ પાછળ માત્ર આધ્યાત્મિક અભિગમ જ નથી પરંતુ, તેના નિર્માણમા અનેકવિધ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. આ હિન્દુ મંદિરો એ સ્થાન છે કે, જ્યા વિજ્ઞાન એ આધ્યાત્મિકતા ને પરિપૂર્ણ કરે છે. આજે અ … Read more