દીપાવલી નો પ્રાચીન તેમજ પૌરાણિક ઇતિહાસ, જાણો ક્યાર થી શરુ થયો હતો આ ત્યોહાર…
દિવાળીનો પર્વ ક્યારથી ઉજવવાનું શરૂ થયું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો કહેશે કે રામાયણના સમયગાળા દરમ્યાન, રામ અયોધ્યા આવે ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી આ પર્વ પ્રચલિત છે પણ આ પર્વથી સંબંધિત અન્ય ઘણા તથ્યો છે. Image source યક્ષની દિવાળી: ભારતમાં, પ્રાચીન સમયમાં, દેવ, રાક્ષસ, દૈત્ય, દાનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર, … Read more