શ્રી રામ અયોધ્યા ક્યારે પાછા આવ્યા? કારતક માસના દિપાવલી ના પર્વ પર કે પછી…

રામચરિત માનસના ઉત્તરાખંડમાં રામના અયોધ્યાના આગમન પર ભવ્ય સ્વાગતનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પોતાના ચૌદ વર્ષના વનવાસ પૂરા કર્યા પછી કાર્તિક અમાવાસ્યા પર અયોધ્યા પરત ફર્યા હતા. જ્યારે પ્રભુ શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે તમામ નગરો તેના આગમન માટે ઝૂમ્યા હતા. ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને … Read more

જાણો શા માટે આપણે દીપાવલી ના પર્વ પર ઘરે બનાવીએ છીએ રંગોળી? શુ છે આ પાછળનુ વાસ્તવિક કારણ….

ચિત્રકલા એ ચોસઠ કલાઓમાની એક કળા છે. આ રંગોલી નુ એક સ્વરૂપ છે. પ્રાચીન ભારતમાં દિવાળી પર રંગોળી બનાવવા ની પ્રથા પ્રચલિત હતી પરંતુ, હવે રંગોળી નો વ્યાપ વધુ છે, તેમ છતાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આ પ્રથા પ્રચલિત છે. હાલ, આજે આપણે દીપાવલી ના પર્વ પર રંગોળી બનાવવા માટેના મહત્વ વિશે માહિતી મેળવીશુ. … Read more

ધનતેરસ ના પાવન પર્વ પર કરો આ વિશેષ ચીજવસ્તુ ની ખરીદી, આ છે તેની પાછળ નુ વાસ્તવિક કારણ …

મિત્રો, આજે ધનતેરસ નો પવિત્ર પર્વ છે ત્યારે આજ રોજ માતા ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર ની વિશેષ પૂજા કરવામા આવે છે. દીપાવલી નો પવિત્ર પર્વ એ ધનતેરસ ના દિવસથી જ શરૂ થાય છે. આ પર્વ મુખ્યત્વે માતા ધન્વંતરી ને સમર્પિત છે. આ દિવસે અમુક વિશેષ ચીજો ખરીદવાની પૌરાણિક પરંપરા છે. image … Read more

લાખો લોકો જેમના ભજનો ના ચાહક છે એવા સાધ્વી “જયા કિશોરી”, જાણો તેમના વિશે…

જયા કિશોરી એ ફક્ત ૭ વર્ષની વયે અધ્યાત્મના પંથે ચાલી નીકળેલ. તેણે પોતાની કથાઓ તથા ભજનોના કારણે કરોડો વ્યક્તિઓના હ્રદયમાં સ્થાન મેળવી ચુકી છે. “સજા દૂ ઘરકો ગુલશન સા અવધ મેં રામ આયે હૈ.” અને “કાલી કમલી વાલા મેરા યાર હે” થી ચર્ચામાં આવેલી જયા કિશોરીના ભજનોને અસંખ્ય વાર જોવાઇ ગયા છે. Image source ભારતના … Read more

તમારા પાકીટ મા જરૂર રાખો આ પાંચ વસ્તુઓ, ક્યારેય નહી રહે ખીસ્સો ખાલી…

મોટેભાગે તમામ લોકો પાકીટ નો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરતા હોય છે. આ પૈસા રાખવા માટે ની એક જગ્યા પણ છે. તેથી પાકીટ વાપરવામા થોડી સાવધાની રાખવી જોઈએ. આ સરળતા થી સંપત્તિ ના આવવાના છે તેના સંકેત આપે છે અને તમારી પાસે પૈસા ની કમી રહેશે નહીં. પાકીટ મા આ પાંચ ખાસ ચીજો … Read more