આજે સોમવારે કરો શિવજીના શિવ ચાલીસા નો પાઠ

|| દોહા || જય ગણેશ ગિરિજાસુવન મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ દેઉ અભય વરદાન ॥ ॥ ચૌપાઈ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સન્તન પ્રતિપાલા ॥ ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગ ફની કે ॥ અંગ ગૌર શિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥ Image Source વસ્ત્ર ખાલ બાઘમ્બર … Read more

એક વાર અચૂક વાંચો વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં બજરંગ બલીની પૂજા સ્ત્રી સ્વરૂપે થાય છે

મિત્રો, આપણા દેશમા પ્રભુ શ્રી બજરંગબલીના અનેકવિધ પ્રખ્યાત મંદિરો આવેલા છે પરંતુ, આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે, જ્યા પ્રભુ શ્રી બજરંગબલીના પુરુષ નહિ પણ સ્ત્રી સ્વરૂપની કરવામા આવે છે પૂજા. આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી ૨૫ કિ.મી. દૂર રતનપુરમા સ્થિત છે. આ અનોખા મંદિરની સ્થાપના પાછળની દંતકથા … Read more

તોગનજી મંદિર: જાણો મહાન “ગ્રીન” બુદ્ધા વિશે

જો તમે મોટા યામા સબવે સ્ટેશન (નાગોયા) ની નજીકથી પસાર થતા હોય તો લોકોની નજર થી આ નાનું મંદિર એકદમ ધ્યાન માં આવતું નથી. શહેરની બરાબર મધ્યમાં હોવા છતાં, મંદિર અને તેના બગીચાઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ અને શાંતિ થી ઘેરાયેલા છે. મેં કલ્પના પણ ના કરી કે રોજિંદા ધમાલની વચ્ચે આવા મંદિર હશે. મંદિર … Read more

આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો

છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે. Image Source અમે આજે … Read more

ઘરમા સાવરણી નો ઉપયોગ કરતા સમયે ક્યારેય ભૂલથી પણ ન થવી જોઈએ આવી ભૂલો, નહીતર થશે આવક પર માઠી અસર

મિત્રો, ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ સાવરણી એ એક ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેને દેવીમાતા લક્ષ્મી નુ પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ જોયુ છે કે, સાવરણી ને કારણે ઘરમા અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ મુજબ જો તમે સાવરણી રાખવામા કાળજી ના લો તો ઘર ની સંપૂર્ણ … Read more