મહાભારતના યુદ્ધમાં કર્ણ અને કૃષ્ણ નો સંવાદ

karna-krishna-in-mahabharat

મહાભારતમાં, કર્ણ ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે – મારો જન્મ થયો તે જ ક્ષણે મારી માતાએ મને છોડી દીધો. શું હું ગેરલાયક બાળક થયો હતો તે મારી ભૂલ છે ? હું ધ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ નથી મેળવી શક્યો કારણ કે હું એક ક્ષત્રિય ન હતો. પરશુરામે મને શીક્ષણ આપ્યું પણ જ્યારે એમને ખબર પડી કે હું કુંતીનો … Read more

આજે શીતળા સપ્તમી; આ દિવસે એક દિવસ પહેલા ઠંડા ભોજન રાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

shitda-ma

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. શીતળા સાતમ આપણા ગુજરાતમાં મહત્વનો તહેવાર હોય છે, જેમાં … Read more