શું ડાયાબીટીસના દર્દીઓ માટે વિટામીન E સારું હોય છે? ચાલો જાણીએ

વિટામિન E એ ચરબીયુક્ત પ્રવાહી એન્ટીઑકિસડન્ટ છે. તે આપણા સેલ પટલને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત રાખે છે. પરંતુ, શું ડાયાબિટીઝના દર્દીઓ માટે વિટામિન E સારું છે કે નહિ તે ચાલો જાણીએ આપણે આ લેખમાં. Image Source જો ટાઇપ -2 ડાયાબિટીસની શરૂઆતમાં જ તમને ખબર પડી જાય કે વિટામિન ઇ તમારા માટે સારું છે … Read more

ઘરમા ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, સંબંધોમા અણબનાવ થઈ શકે છે…

વાસ્તુદોષના કારણે ઘરમાં રહેલા દરેક સભ્યોને શારીરિક-માનસિક નાણાકીય અને પરિવારના તમામ સભ્યો સાથે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ ચીજો ઘરમાં રાખવાથી આ મુશ્કેલીઓ પેદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફક્ત ઘરમાં રાખેલી ચીજ વસ્તુ નહીં પરંતુ તેની આજુબાજુની વસ્તુઓ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. વાસ્તુદોષના કારણે શરીરમાં રહેલા દોસ્, … Read more

વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…

શિયાળાના સમયમાં ગરમ અને સ્વાદિષ્ટ ખાવાનું દરેક લોકોને પસંદ હોય છે. આવા સમયમાં વજન ઘટાડવા અત્યંત મુશ્કેલ હોય છે. આ સમયમાં લોકો ગરમાગરમ ગાજરનો હલવો ખાય છે. ગુલાબ જાંબુ ખાય છે. ચોકલેટ ખાવાનું પણ પસંદ કરે છે. પરંતુ ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ખોરાક વધવાના કારણે માણસો નો વજન ઝડપથી વધવા લાગે છે. સ્વાસ્થ્ય … Read more

દીકરાના જન્મ બાદ મારા વાળ ઝડપથી ખરવા લાગ્યા હતા, જેથી કર્યું આ કામ…

તમારા વાળ ખરતા અટકાવવા આહારમાં આ બધી વસ્તુનો નિયમિત રીતે સમાવેશ કરો.રૂજુતા દિવેકરે કરીના કપૂર ને વાળનું તેલ લગાવવા માટે સૂચન આપ્યું હતું. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન માં પરિવર્તન જોવા મળે છે. તે જ સમયે ડિલિવરી પછી, શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર એટલું નીચે આવવાનું શરૂ થાય છે.તેનાથી વાળ ખરવાની સમસ્યા શરૂ થાય … Read more

“વર્ક ફ્રોમ હોમ”મા રાખશો સાવચેતી, નહીંતર તમે બની શકો છો આ ગંભીર રોગો ના શિકાર….

કોરોના બીમારીને કારણે વિશ્વને એક નવું કલ્ચર મળ્યું છે. ઘણા લોકો ઘરેથી કામ કરી અને પોતાની ઓફિસ સંભાળી શકે છે. આ કલ્ચર નું નામ છે વર્ક ફ્રોમ હોમ. આજે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ ઘરે રહીને કામ કરે છે. પરંતુ આ ઘરે રહીને કામ કરવામાં કેટલાક કર્મચારીઓને માનસિક અને શારીરિક સમસ્યાઓ જોવા મળી … Read more