આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો
છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે. Image Source અમે આજે … Read more