આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો

છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે. Image Source અમે આજે … Read more

વધુ નમક થી હાયપરટેન્શન અને કિડની ને થાય છે નુકસાન, જાણો તેના થી બચવાની રીત…

માનવદેહમા તમામ તત્વો સરખા પ્રમાણમા હોય તે આવશ્યક છે. જો માનવદેહમાં નમક વધારે પ્રમાણમા હોય તો આરોગ્ય માટે હાનિકર્તા સાબિત થઈ શકે છે. આ હાઈ બી.પી.નું કારણ બની શકે છે. તેથી, હાયપરટેન્શન ધરાવનારા દર્દીઓએ ખુબ જ સાવધ રહેવાની સાથોસાથ તેનો વપરાશ પણ યોગ્ય પ્રમાણમા કરવો જોઈએ. આટલું જ નહીં. નમક કિડનીને સંબંધિત ઘણા રોગોનું કારણ … Read more

ઘરમા સાવરણી નો ઉપયોગ કરતા સમયે ક્યારેય ભૂલથી પણ ન થવી જોઈએ આવી ભૂલો, નહીતર થશે આવક પર માઠી અસર

મિત્રો, ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ સાવરણી એ એક ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેને દેવીમાતા લક્ષ્મી નુ પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ જોયુ છે કે, સાવરણી ને કારણે ઘરમા અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ મુજબ જો તમે સાવરણી રાખવામા કાળજી ના લો તો ઘર ની સંપૂર્ણ … Read more

વરિયાળી છે ઘણા રોગો નો ઉપચાર, આ ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે…

વરીયાળી સામાન્ય રીતે દેશભરમાં વપરાય છે. ક્યાંક મસાલા તરીકે, તો ક્યારેય માઉથ ફ્રેશનર તરીકે, તો ક્યારેક ઘરગથ્થુ દવા તરીકે, કેમ કે વરીયાળીમાં આવા અનેક ગુણો છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. વરીયાળીનો વપરાશ સામાન્ય જીવનમાં ઘણી રીતે થાય છે. સંપૂર્ણ દેશમાં માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે, સાથે સાથે તમારા પેટને આરામ અપાવે છે અને … Read more

જો તમે પણ બચવા માંગો છો કોરોનાની સમસ્યાથી તો કરો ઠંડી ની ઋતુમા આ વસ્તુઓ નુ સેવન નહીતર….

મિત્રો, શિયાળાની ઋતુમા ભૂખ વધારે લાગે અને નવુ-નવુ ખાવાની ઈચ્છા અને  મન પણ વધારે થાય પરંતુ, આ શિયાળો થોડો જુદો છે  કારણકે, કોરોના ની  સમસ્યાએ  હજુ  સુધી આપણો હાથ છોડયો નથી. ઠંડીમા  ફક્ત  વાયુ પ્રદૂષણ જ નહિ ધુમ્મસ પણ વધશે અને આ સ્થિતિના કારણે કોરોનાવાઈરસ ની સમસ્યાનુ જોખમ પણ વધી જશે. આવી સ્થિતિમાં લોકોને કોરોના … Read more