એક વાર અચૂક વાંચો વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં બજરંગ બલીની પૂજા સ્ત્રી સ્વરૂપે થાય છે

મિત્રો, આપણા દેશમા પ્રભુ શ્રી બજરંગબલીના અનેકવિધ પ્રખ્યાત મંદિરો આવેલા છે પરંતુ, આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે, જ્યા પ્રભુ શ્રી બજરંગબલીના પુરુષ નહિ પણ સ્ત્રી સ્વરૂપની કરવામા આવે છે પૂજા. આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી ૨૫ કિ.મી. દૂર રતનપુરમા સ્થિત છે. આ અનોખા મંદિરની સ્થાપના પાછળની દંતકથા … Read more

આ કુટુંબ ના સભ્યો નુ સિંગલ રહેવાનુ કારણ જાણીને ઉડી જશે હોશ!

આ દુનિયા મા રોજ બરોજ નવી નવી ઘટનાઓ બનતી રહે છે. જે અંતે કોઈ સમાચાર બની ને આપણી સામે પ્રકાશિત થતા હોય છે. બિહાર રાજ્ય ના ગયા જીલ્લા મા એક એવુ કુટુંબ રહે છે કે જેમા થી કોઈપણ વ્યક્તિઓ ના લગ્ન નથી થઈ શકતા. આલગ્ન ન થવા પાછળ જે સમસ્યા આવી રહી છે એ જાણી … Read more

શિયાળા ની ઋતુ મા જરૂર થી કરો ખજુર નુ સેવન, મળે છે આવા લાભ

નમસ્કાર મારા વાંચક મિત્રો, આજ ના આ લેખ મા તમારુ હાર્દિક સ્વાગત છે. હાલ શિયાળા ની મોસમ ચાલુ થઈ ગઈ છે અને આ ઋતુ એટલે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા ની મોસમ. આ મોસમ મા આપણે જુદા જુદા પાકો નુ સેવન કરતા હોઈએ છીએ. આ પાકો ને બનાવવા માટે કાચો માલ વપરાય છે તે ખુબ જ … Read more

આ ભૂલ ક્યારેય ન કરવી, કાનમા થઇ શકે છે મોટી સમસ્યા

આપણા કાનની અંદર એક અન્ય પ્રકારનું ચેતા પણ છે. જેને વેરરિક્યુલર બેચ કહેવામાં આવે છે. કેટલીકવાર કાનની સફાઈ કરતી વખતે આ ચેતાને ઈજા થઈ શકે છે. કાન આપણા શરીરની એક મહત્વપૂર્ણ અંગ છે, જેના વિના વિશ્વ આપણાં માટે મૌન રહે છે. કૃમિ, તૃષ્ણા, અવાજ, હવા-પાણી અને અન્ય ઝેરી તત્વો કાનને આંતરિક નુકસાન પહોંચાડે છે. આવા … Read more

ફુદિનો ખાલી ચટણી માટે જ નહી પરંતુ દુર કરે છે આવા અઢળક રોગ…

ચટણી બનાવતા સમયે મોટેભાગે ફુદિના નો ઉપયોગ થતો હોય છે અને તે એક ખુબ જ જાણીતી ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદિનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદિનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે … Read more