ડાયાબિટીઝ ના દર્દીઓ માટે વિટામિન બી-૬ ના ત્રણ આવા આશ્ચર્યજનક ફાયદાઓ….

વિટામિન બી ૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઠ વિટામિન માંનું એક છે. ચાલો જાણીએ શા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન બી૬ આવશ્યક છે. વિટામિન બી૬ ડાયાબિટીક તેમજ ન્યુરોપથીના સંચાલન માટે તેમજ ન્યુરોટ્રાન્સમીટર અથવા રસાયણો બનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ચેતાતંતુ વચ્ચે સંકલન કરે છે. મગજના સામાન્ય કાર્ય માટે વિટામિન બી૬ અતિ મહત્વનું … Read more

સાવધાન! તમારી ફક્ત આ એક જ ભૂલ તમને આવા ગંભીર રોગો નો શિકાર બનાવી શકે છે, જાણો તમે પણ…

સાંજના સમયે તમારું શરીર થાકેલું હોય છે. એ સમયે જમવાનું પચાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. પરંતુ રાતના સમયે જો મોડે થી તમે જમવાનું ગ્રહણ કરો છો તો જમ્યા પહેલા થોડો વિરામ લેવો. જો જમવાનું યોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો તમને બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખોની બીમારી અને હાડકામાં નબળાઈ આવી શકે … Read more

જાણો ભારત ના આઠ એવા મંદિરો વિશે કે જેની પાછળ છે વિચિત્ર વૈજ્ઞાનિક હકીકતો….

મિત્રો, મંદિરો એ એવુ સ્થાન છે કે જ્યા લોકો ઈશ્વરનું પૂજન-અર્ચન કરે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ હિંદુ મંદિરોના નિર્માણ પાછળ માત્ર આધ્યાત્મિક અભિગમ જ નથી પરંતુ, તેના નિર્માણમા અનેકવિધ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. આ હિન્દુ મંદિરો એ સ્થાન છે કે, જ્યા વિજ્ઞાન એ આધ્યાત્મિકતા ને પરિપૂર્ણ કરે છે. આજે અ … Read more

શું તમે જાણો છો શિયાળામા નારિયેલ તેલ થી બાળક ની માલિશ કરવાથી મળે છે આવા લાભ, જાણો તમે પણ….

મિત્રો, દરેક માતા તેના બાળકની તંદુરસ્તી ને લઈને ખુબ જ ચિંતિત હોય છે. સ્વાસ્થ્ય ના તજજ્ઞો મુજબ જો તમે તમારા બાળકનો યોગ્ય રીતે વિકાસ થાય તેવું ઈચ્છતા હોવ તો તેના શરીરની યોગ્ય રીતે નિયમિત મસાજ કરવી. આપણા દેશમા એવા અનેકવિધ ઓઈલ છે કે, જેનો ઉપયોગ આપણે આપણા બાળકની મસાજ કરવા માટે કરી શકીએ છીએ પરંતુ, … Read more

માતા વૈષ્ણો દેવી ની યાત્રા કરવા માટે સાયકલ થી ૨૨૦૦ કી.મી. નુ અંતર કાપશે આ ૬૮ વર્ષીય મહિલા, જાણો તેમના વિશે…

મિત્રો, મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાની ૬૮ વર્ષીય સ્ત્રીએ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા માટે પોતાની સાઈકલ પર નીકળી પડી. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમા એવુ કહેવામા આવી રહ્યું છે કે, એક મરાઠી સ્ત્રી સાયકલ લઈને વૈષ્ણોદેવીની યાત્રા પર જઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ … Read more