ખાલી એક સપ્તાહમા જ એક્સરસાઈઝ કર્યા વગર ઘટાડયો આટલો વજન, જાણીલો આ રીત….

આજ ના સમય મા વધારે પડતા વજન ની સમસ્યા થી દરેક વ્યક્તિ પીડાઈ રહ્યો છે. તેના માટે મુખ્યત્વે વ્યક્તિની જીવનશૈલી જવાબદાર છે. તેના માટે વ્યક્તિ પાસે ટાઈમ રહેતો નથી. એટલા માટે શરીર ઓછું કરવું કે વજન ઘટાડવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમારો આહાર સંતુલિત ના હોય તો તમે ઝડપથી વજન વધારી શકો … Read more

આ સાત ખોરાક ને આંખો માટે માનવામા આવે છે શ્રેષ્ઠ, જાણો તમે પણ….

સંતુલિત, સ્વસ્થ આહાર એ તમારી આંખોને સ્વસ્થ રાખવાની ચાવી છે, અને એ ખોરાક આંખોની ગંભીર બીમારી માટેનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમને એવા ખોરાક ખાવ છો કે જેમાં વિટામિન, પોષક તત્વો અને ખનિજો હોય છે, જેને એન્ટીઑકિસડન્ટ્સ તરીકે ઓળખાય છે, તો આંખોની ગંભીર બીમારીઓ ટાળી શકાય છે. આંખો ની પરિસ્થિતિઓમાં જેને તમે … Read more

શું તમે જાણો છો સ્તનપાન કરાવતી માતાઓ માટે આ છે ૧૨ શ્રેષ્ઠ ખોરાક, જાણો તમે પણ….

સ્તનપાન કરાવતી માતા તરીકે તમે દિવસમાં ૨૪કલાક દૂધ બનાવતા મશીન છો. દિવસમાં એક ક્ષણ પણ નથી હોતું કે તમારું શરીર તમારા નાના બાળક માટે દૂધ બનાવતું નથી. ઘણી સ્તનપાન કરાવતી માતાઓ સતત ભૂખ લાગતી હોવાનું જણાવે છે, અને આ ભૂખ એ કેલરીની માત્રાથી આવે છે. જે તમારા શરીરમાં દરેક ખોરાકનું દૂધ બનાવે છે. તમારા શરીરને … Read more

તીખી તમતમતી આ નાનકડી લીલી મરચી છે ઘણા કામની, દુર કરે છે આવી બીમારીઓ…

લીલુ મરચુ આપણા ખાવાનો સ્વાદ વધારે છે. તે ઉપરાંત લીલુ મરચુ ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાંથી છુટકારો પણ આપે છે. લીલા મરચામાં વિટામિન એ, વિટામિન બી-૬, વિટામિન સી, આયન અને કોપર અને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ વગેરે તત્વો હોય છે. મરચું ખાવાથી આપણા શરીરના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. Image source લીલુ મરચુ વજન ઘટાડવા માટે … Read more

જો તમે મેદસ્વીપણા થી બચવા માંગતા હોય તો, આજે જાણીલો કે આખા દિવસમા કેટલી રોટલી અને ભાત ખાવા જોઈએ?

આ માટે સૌથી પહેલા તમારે તમારા શરીર માટે રોજેરોજનું જરૂરી કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ નક્કી કરી લેવુ જોઈએ. તેના આધારે દિવસ દરમિયાન કેટલી રોટી ખાવી જોઈએ તે નક્કી થાય છે. ચોખા અને રોટલી ભારતીય ભોજન મા સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. લગભગ દરેક ઘરમાં નિયમિત ભોજનમાં તે બન્ને નો સમાવેશ કરવામાં આવે છે. Image source પરંતુ … Read more