જો તમે ઠંડીની મૌસમમા વધારવા ઈચ્છો છો તમારી ઈમ્યુનીટી, તો આ એકટીવીટી બની શકે છે તમને મદદરૂપ.
મિત્રો, વૈદ્ય ના જણાવ્યા મુજબ ઈમ્યુનીટી વધારવા માટે તમે અનેકવિધ પ્રકારની કસરત કરી શકો છો પરંતુ, આયુર્વેદમા તેનો પણ એક નિયમ છે કે, કસરત કેટલી કરવી. આયુર્વેદના સિદ્ધાંત મુજબ તમારી અડધી તાકાત વપરાય એટલો જ વ્યાયામ કરવો જોઈએ. જો કે, તમને કેવી રીતે ખબર પડે કે તમારી અડધી એનર્જી વપરાઈ ગઈ છે. ધારો કે, તમે … Read more