ફુદિનો ખાલી ચટણી માટે જ નહી પરંતુ દુર કરે છે આવા અઢળક રોગ…
ચટણી બનાવતા સમયે મોટેભાગે ફુદિના નો ઉપયોગ થતો હોય છે અને તે એક ખુબ જ જાણીતી ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદિનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદિનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે … Read more