કાળા મરી છે આ જબરદસ્ત ફાયદા, જાણો તેની આયુર્વેદિક માહિતી

આજે આપણે કાળા મરી વિષે વાત કરવાના છીએ. તે બધાના રસોડામાં તે આસાનીથી મળી જ જાય છે. તેમાં ઔષધીય ગુણો રહેલા છે. તેનાથી આપણને અનેક લાભ થાય છે. તે આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં આ સરળતાથી મળી તો જાય છે પરંતુ તેમને તેમાં રહેલા ગુણ વિશેની ખબર હોતી નથી. આજે આપને તેમાં … Read more

શુ તમને પણ રહે છે માથાનો દુ:ખાવો? તો હોય શકે છે આ બીમારી

મિત્રો અને સજ્જનો કેટલીક વાર તમે જોયું હશે કે તમારી આજુબાજુ કે આસપાસ ઘણા એવા લોકો કે સગા સંબંધી રેહતા હોય છે જેવો ને વારંવાર માથું દુખતું હોય છે. તેઓ આ બીમારીથી ખુબજ પરેશાન રેહતા હોય છે. જેને લોકો ગુજરાતી માં “આધાશીશી” પણ કહેવામાં આવે છે. જ્યારે ડોકટરો તેને માઈગ્રેન ની તકલીફ કહે છે. તો … Read more

ગોળ છે એક સુપરફૂડ, આ વસ્તુઓ સાથે કરો સેવન થશે ઘણા ફાયદા

ઠંડી ની મોસમ એટલે સ્વાસ્થ્ય અને દેહ ને સ્ફુર્તી પ્રદાન કરવા ની મોસમ. આ શિયાળા ની ઋતુ મા માનવ શરીર ને અંદર થી ગરમ રાખવા માટે અને આરોગ્ય ને સારુ રાખવા માટે અમુક વસ્તુઓ આરોગવા નુ ખુબ જ ગમે છે. લિલા શાક તેમજ ફળો નુ સેવન કરવુ આ સિવાય વસાણા પણ આરોગતા હોય છે. આ … Read more

શિયાળા ની ઋતુ મા જરૂર થી કરો ખજુર નુ સેવન, મળે છે આવા લાભ

નમસ્કાર મારા વાંચક મિત્રો, આજ ના આ લેખ મા તમારુ હાર્દિક સ્વાગત છે. હાલ શિયાળા ની મોસમ ચાલુ થઈ ગઈ છે અને આ ઋતુ એટલે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા ની મોસમ. આ મોસમ મા આપણે જુદા જુદા પાકો નુ સેવન કરતા હોઈએ છીએ. આ પાકો ને બનાવવા માટે કાચો માલ વપરાય છે તે ખુબ જ … Read more

જડમૂળમાંથી બીમારીઓ દૂર કરવી હોય તો શિયાળામા મૂળા ના પાન નુ સેવન કરો

મિત્રો અને સજ્જનો આ વાત એકદમ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી એ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી હોય તો તે પોતાના દરેક કાર્યમાં સારી રીતે કામ કરી ને આગળ વધે છે.પરંતુ માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવતા હોય છે. જેમાં અમુક સારા તો અમુક ખરાબ હોય છે. આપણે જ પૌષ્ટિક … Read more