જો તમે મેદસ્વીપણા થી બચવા માંગતા હોય તો, આજે જાણીલો કે આખા દિવસમા કેટલી રોટલી અને ભાત ખાવા જોઈએ?

આ માટે સૌથી પહેલા તમારે તમારા શરીર માટે રોજેરોજનું જરૂરી કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ નક્કી કરી લેવુ જોઈએ. તેના આધારે દિવસ દરમિયાન કેટલી રોટી ખાવી જોઈએ તે નક્કી થાય છે. ચોખા અને રોટલી ભારતીય ભોજન મા સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. લગભગ દરેક ઘરમાં નિયમિત ભોજનમાં તે બન્ને નો સમાવેશ કરવામાં આવે છે. Image source પરંતુ … Read more

ડાયાબિટીઝ ના દર્દીઓ માટે વિટામિન બી-૬ ના ત્રણ આવા આશ્ચર્યજનક ફાયદાઓ….

વિટામિન બી ૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઠ વિટામિન માંનું એક છે. ચાલો જાણીએ શા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન બી૬ આવશ્યક છે. વિટામિન બી૬ ડાયાબિટીક તેમજ ન્યુરોપથીના સંચાલન માટે તેમજ ન્યુરોટ્રાન્સમીટર અથવા રસાયણો બનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ચેતાતંતુ વચ્ચે સંકલન કરે છે. મગજના સામાન્ય કાર્ય માટે વિટામિન બી૬ અતિ મહત્વનું … Read more

સાવધાન! તમારી ફક્ત આ એક જ ભૂલ તમને આવા ગંભીર રોગો નો શિકાર બનાવી શકે છે, જાણો તમે પણ…

સાંજના સમયે તમારું શરીર થાકેલું હોય છે. એ સમયે જમવાનું પચાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. પરંતુ રાતના સમયે જો મોડે થી તમે જમવાનું ગ્રહણ કરો છો તો જમ્યા પહેલા થોડો વિરામ લેવો. જો જમવાનું યોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો તમને બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખોની બીમારી અને હાડકામાં નબળાઈ આવી શકે … Read more

ડાયાબિટીઝ ના રોગીઓ માટે આ આઠ ફળ છે ખુબ જ ઉપયોગી, જાણો ક્યાં છે આ ફળ….

મિત્રો, હાલનો સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળ લેવા માટેનો સમય જ નથી રહેતો અને પરિણામે લોકો અનેકવિધ જીવલેણ સમસ્યાઓથી પીડાય છે. આ સમાંસ્યોમાની એક સમસ્યા છે ડાયાબીટીસ. આ એક એવી જીવલેણ સમસ્યા છે કે,જે આજીવન તમારી સાથે રહે છે. આ બીમારીને તમે દૂર તો ના કરી શકો … Read more

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે કરો આ વસ્તુનું સેવન, વ્રત કરનારાઓ ખાસ જુએ….

આ વખતે આસો નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસમાં તેમના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. … Read more