લંકા પર પહેલા નહોતુ રાવણ નું રાજ, જાણો કેવી રીતે દશાનને મેળવી આ સોના ની લંકા?

રામાયણમાં સોનાની નગરી લંકાનો ખુબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેમની ભવ્યતા જોઇ ને લક્ષ્મણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભગવાન રામને તેમને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને શાસન કરવાનો પણ સલાહ આપી હતી. ત્યારે રામે લક્ષ્મણને કહ્યું હતું કે પોતાની મા અને માતૃભૂમિ જ ખરેખર સ્વર્ગ થી પણ વધારે … Read more

જો તમે મેદસ્વીપણા થી બચવા માંગતા હોય તો, આજે જાણીલો કે આખા દિવસમા કેટલી રોટલી અને ભાત ખાવા જોઈએ?

આ માટે સૌથી પહેલા તમારે તમારા શરીર માટે રોજેરોજનું જરૂરી કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ નક્કી કરી લેવુ જોઈએ. તેના આધારે દિવસ દરમિયાન કેટલી રોટી ખાવી જોઈએ તે નક્કી થાય છે. ચોખા અને રોટલી ભારતીય ભોજન મા સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. લગભગ દરેક ઘરમાં નિયમિત ભોજનમાં તે બન્ને નો સમાવેશ કરવામાં આવે છે. Image source પરંતુ … Read more

આજે જ ઘરે બનાવો આ સરળ રીતે ઓટ્સ તેમજ વેજીટેબલ ની મદદ થી પેનકેક, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોના ની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે અને તેના કારણે હાલ લોકો બહાર જવાનુ અને બહારની ખાણીપીણી નુ સેવન કરવાનુ પણ ટાળે છે. આના લીધે લોકો પોતાની મનપસંદ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકતા નથી. આજે આ લેખમા અમે તમારા માટે એક સ્વાદિષ્ટ કેક ની રેસીપી લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ તેના વિશે. Image … Read more

ડાયાબિટીઝ ના દર્દીઓ માટે વિટામિન બી-૬ ના ત્રણ આવા આશ્ચર્યજનક ફાયદાઓ….

વિટામિન બી ૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઠ વિટામિન માંનું એક છે. ચાલો જાણીએ શા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન બી૬ આવશ્યક છે. વિટામિન બી૬ ડાયાબિટીક તેમજ ન્યુરોપથીના સંચાલન માટે તેમજ ન્યુરોટ્રાન્સમીટર અથવા રસાયણો બનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ચેતાતંતુ વચ્ચે સંકલન કરે છે. મગજના સામાન્ય કાર્ય માટે વિટામિન બી૬ અતિ મહત્વનું … Read more

સાવધાન! તમારી ફક્ત આ એક જ ભૂલ તમને આવા ગંભીર રોગો નો શિકાર બનાવી શકે છે, જાણો તમે પણ…

સાંજના સમયે તમારું શરીર થાકેલું હોય છે. એ સમયે જમવાનું પચાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. પરંતુ રાતના સમયે જો મોડે થી તમે જમવાનું ગ્રહણ કરો છો તો જમ્યા પહેલા થોડો વિરામ લેવો. જો જમવાનું યોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો તમને બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખોની બીમારી અને હાડકામાં નબળાઈ આવી શકે … Read more