તુલસીએ આ કારણે આપ્યો હતો ગણપતિ દાદા ને શ્રાપ? આજે જાણો સમ્પૂર્ણ કથા…
ગણેશ ચોથ ના દિવસે ગૃહમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ૧૦ દિવસ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશને લગતી ઘણી માન્યતાઓ પુરાણોમાં જોવા મળે છે. તેમાંથી એક ગણપતિ અને તુલસીની કથા છે. ચાલો તેના વિશે જાણીએ. Image source ગણેશ ભગવાન શંકર અને માતા પાર્વતીના સંતાન છે. ગણેશનું સૌથી મહત્વપૂર્ણ સૂંઢ માનવામાં આવે છે. આ … Read more