તુલસીએ આ કારણે આપ્યો હતો ગણપતિ દાદા ને શ્રાપ? આજે જાણો સમ્પૂર્ણ કથા…

ગણેશ ચોથ ના દિવસે ગૃહમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ૧૦ દિવસ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશને લગતી ઘણી માન્યતાઓ પુરાણોમાં જોવા મળે છે. તેમાંથી એક ગણપતિ અને તુલસીની કથા છે. ચાલો તેના વિશે જાણીએ. Image source ગણેશ ભગવાન શંકર અને માતા પાર્વતીના સંતાન છે. ગણેશનું સૌથી મહત્વપૂર્ણ સૂંઢ માનવામાં આવે છે. આ … Read more

આ સાત ખોરાક ને આંખો માટે માનવામા આવે છે શ્રેષ્ઠ, જાણો તમે પણ….

સંતુલિત, સ્વસ્થ આહાર એ તમારી આંખોને સ્વસ્થ રાખવાની ચાવી છે, અને એ ખોરાક આંખોની ગંભીર બીમારી માટેનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમને એવા ખોરાક ખાવ છો કે જેમાં વિટામિન, પોષક તત્વો અને ખનિજો હોય છે, જેને એન્ટીઑકિસડન્ટ્સ તરીકે ઓળખાય છે, તો આંખોની ગંભીર બીમારીઓ ટાળી શકાય છે. આંખો ની પરિસ્થિતિઓમાં જેને તમે … Read more

તમારી કિડની ને સાફ કરવા કરો આ 3 વસ્તુઓ નો ઉપયોગ, રોગપ્રતિકારક શક્તિ માટે પણ છે ફાયદાકારક…

તમે જાણો છો કે મકાઈના દાણા પર દેખાતા સોનેરી રંગના રેસા તમારી કિડનીને ડિટોક્સાઇફ કરી શકે છે.કિડની આપણા લોહી અને શરીરના બેક્ટેરિયામાંથી મીઠું ફિલ્ટર કરે છે. પરંતુ જ્યારે કિડનીમાં મીઠું એકઠું થાય છે, તો પછી સારવારની જરૂર પડે છે. કિડનીમાં ઝેર એકઠું થાય છે અને પત્થરોમાં પણ સમસ્યા થય શકે છે, તેથી સમય સમય પર … Read more

શું તમે જાણો છો સ્તનપાન કરાવતી માતાઓ માટે આ છે ૧૨ શ્રેષ્ઠ ખોરાક, જાણો તમે પણ….

સ્તનપાન કરાવતી માતા તરીકે તમે દિવસમાં ૨૪કલાક દૂધ બનાવતા મશીન છો. દિવસમાં એક ક્ષણ પણ નથી હોતું કે તમારું શરીર તમારા નાના બાળક માટે દૂધ બનાવતું નથી. ઘણી સ્તનપાન કરાવતી માતાઓ સતત ભૂખ લાગતી હોવાનું જણાવે છે, અને આ ભૂખ એ કેલરીની માત્રાથી આવે છે. જે તમારા શરીરમાં દરેક ખોરાકનું દૂધ બનાવે છે. તમારા શરીરને … Read more

તીખી તમતમતી આ નાનકડી લીલી મરચી છે ઘણા કામની, દુર કરે છે આવી બીમારીઓ…

લીલુ મરચુ આપણા ખાવાનો સ્વાદ વધારે છે. તે ઉપરાંત લીલુ મરચુ ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાંથી છુટકારો પણ આપે છે. લીલા મરચામાં વિટામિન એ, વિટામિન બી-૬, વિટામિન સી, આયન અને કોપર અને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ વગેરે તત્વો હોય છે. મરચું ખાવાથી આપણા શરીરના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. Image source લીલુ મરચુ વજન ઘટાડવા માટે … Read more