જડમૂળમાંથી બીમારીઓ દૂર કરવી હોય તો શિયાળામા મૂળા ના પાન નુ સેવન કરો
મિત્રો અને સજ્જનો આ વાત એકદમ સાચી છે કે સ્વસ્થ જીવનશૈલી એ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી હોય તો તે પોતાના દરેક કાર્યમાં સારી રીતે કામ કરી ને આગળ વધે છે.પરંતુ માનવનાં શરીરમાં ઘણા પ્રકારનાં બેક્ટેરિયા મળી આવતા હોય છે. જેમાં અમુક સારા તો અમુક ખરાબ હોય છે. આપણે જ પૌષ્ટિક … Read more