આજે જ ઘરે આ સરળ રીતે બનાવો “તવા મસાલા ભીંડો”, નોંધી લો આ રીત…

ભિંડી તો તમે બનાવતા જ હશો, તો કેમ ન આપણે આજે કંઇક મસાલેદાર ભિંડી બનાવીએ. આ રેસિપી ને બનાવવી ખુબજ સરળ છે જેમકે તમે લગ્નમાં તવા ભિંડી ખાવ છો આ બિલકુલ તેવી જ બનશે. તમે ભિંડી ની આ મજેદાર રેસિપી ને ઘરે આવેલા મહેમાનો ને પણ બનાવીને ખવડાવી શકો છો, તો પછી ચાલો જાણીએ મસાલેદાર … Read more

તમારા આહારમા કરવો જોઈએ રવા નો સમાવેશ, આવા છે સ્વાસ્થ્યવર્ધક લાભ…

સોજી કે રવો આયર્નથી સમૃદ્ધ છે અને તેને ખાવાથી એનિમિયા થવાની સંભાવના રહેતી નથી. આપણા ઘરના રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેનો એક મહાન મિશ્રણ છે. આવી એક વસ્તુ સોજી છે. આપણે સોજીને રવા પણ કહીએ છીએ. દરેકને સોજી ખીર પસંદ છે. સોજીના સ્વાદથી આપણે બધા વાકેફ છીએ, પરંતુ શું તમે … Read more

નવ એવા સેલિબ્રિટીઝ કે જેમણે આ ગ્લેમરસ વર્લ્ડ ને વિદાય આપીને અપનાવ્યો આધ્યાત્મિકતા નો માર્ગ….

ગ્લેમર એક એવી જગ્યા છે જ્યાં લોકો સૌથી મોટા સ્ટાર્સ બનવાની ઇચ્છા રાખે છે. તે એવા લોકો માટે એક સ્વપ્નનું ભૂમિ છે જેમને અભિનય અને શોબિઝની દુનિયામાં વિરામ જોઈએ છે. ઘણા લોકોમાંથી જેઓ તેમના સ્વપ્નમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરે છે, તેમાં પસંદગીના કેટલાક લોકો જ હોય છે. તે પણ, ઘણા સીડી ઉપર ચડે છે … Read more

ફુદિનો ખાલી ચટણી માટે જ નહી પરંતુ દુર કરે છે આવા અઢળક રોગ…

ચટણી બનાવતા સમયે મોટેભાગે ફુદિના નો ઉપયોગ થતો હોય છે અને તે એક ખુબ જ જાણીતી ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદિનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદિનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે … Read more

આ શાકભાજીઓ નો છાલ જ સાથે કરો ઉપયોગ, થશે આવા લાભ…

આપણે બધાને ખ્યાલ જ છે કે શાકભાજીમાં અનેક પોષક તત્વો રહેલા છે અને તેને આરોગવાથી આપણા આરોગ્યને ખુબ જ લાભ થશે. પણ શું તમે એ જાણો છો કે છાલ સાથે શાકભાજીને આરોગવું એ વધુ લાભદાયી છે. પણ આપણા માં ના વધારે પડતા સ્વાદ માટે શાકભાજીની છાલને દૂર કરે છે. વાસ્ત્વમાં, આ છાલ કાઢવાને લીધે ઘણા … Read more