આદુના એવા ચમત્કારિક ફાયદા જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો

મિત્રો, આદુ એ ફક્ત ખાવામા કે ચાનો સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ, તે સ્વાસ્થ્ય માટે અનેકવિધ રીતે લાભદાયી સાબિત થાય છે. તેમા અનેકવિધ ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે, જે આપણા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખે છે. આ ઠંડીની ઋતુમા આદુ નો ઉપયોગ કરીને તમે અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. આ એક ઉપચાર … Read more

ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીની બીમારીઓથી અપાવશે મુક્તિ

મિત્રો, આજે આ લેખમા અમે તમને એક એવા ફળ વિશે જણાવવા માંગીએ છીએ કે, જે તમારી ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધીની બીમારી ખુબ જ સરળતાથી દૂર કરી દેશે અને તેની પીડામાંથી પણ તમને તુરંત રાહત અપાવશે. આ વિશેષ ફળનુ નામ છે ડ્રેગન ફ્રુટ. આ ફળ એક કાંટાળી વનસ્પતિ પર ઉગે છે. આ ફળમા અનેકવિધ પ્રકારના પોષકતત્વો … Read more

જો બીટ પસંદ નથી તો પણ આજથી જ ખાવાનું શરુ કરી દેજો

મિત્રો, બીટનુ સેવન મોટાભાગે લોકો સલાડ સ્વરૂપે કરતા હોય છે. આ ફળમા પુષ્કળ માત્રામા હિમોગ્લોબીન સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, લોકોને એ ખ્યાલ નથી કે બીટના સેવનથી ફક્ત આ એક જ લાભ નથી થતો પરંતુ, અન્ય અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે તો ચાલો આજે આ લેખમા … Read more

કબજીયાત અને ડાયરિયાની સમસ્યા માટે કેવી રીતે લાભદાયી,ચાલો જાણીએ

મિત્રો, ઘરમા સૂકામેવા તરીકે ઉપયોગમા લેવામા આવતી ચારોળી એ ફક્ત રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગમા લેવામા આવતી નથી પરંતુ, તેમા અનેકવિધ પ્રકારના પૌષ્ટિક તત્વો સમાવિષ્ટ છે જેમકે, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-સી, વિટામીન બી-૧, વિટામીન બી-૨, આયર્ન વગેરે જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. image … Read more

કાળા મરી છે આ જબરદસ્ત ફાયદા, જાણો તેની આયુર્વેદિક માહિતી

આજે આપણે કાળા મરી વિષે વાત કરવાના છીએ. તે બધાના રસોડામાં તે આસાનીથી મળી જ જાય છે. તેમાં ઔષધીય ગુણો રહેલા છે. તેનાથી આપણને અનેક લાભ થાય છે. તે આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં આ સરળતાથી મળી તો જાય છે પરંતુ તેમને તેમાં રહેલા ગુણ વિશેની ખબર હોતી નથી. આજે આપને તેમાં … Read more