કરો આ કારગર આયુર્વેદિક ઔષધીનુ સેવન જો તમે લીવર અને હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાવ છો

મિત્રો, શીલાજીતનુ નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યુ જ હશે. આપણા દેશમા તેને વાયગ્રા તરીકે ઓળખવામા આવે છે. તેના ઉપયોગથી તમારી ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે.આ સિવાય તેના નિયમિત સેવનથી તમને અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફક્ત શારીરિક ક્ષમતા વધારવા … Read more

૧.૫ કરોડ રૂપિયા છે આ એક ઘેટાની કિંમત, જાણો તેની ખાસ ખૂબીઓ

મિત્રો, અત્યાર સુધી તમે ગાયો અને ભેંસોની કિંમત લાખો રૂપિયામાં સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક ઘેટાંની કિંમત પણ લાખો અને કરોડો રૂપિયા સુધીની હોય શકે છે? તો આજે અમે તમને જણાવી દઈએ કે હા આ વાત સાચી છે કે ઘેટાના અલગ દેખાવ અને સારી ગુણોને લીધે જાણીતી અને પ્રખ્યાત ‘મડગયાલ’ … Read more

જાણો આયુર્વેદના શક્તિશાળી મસાલાઓ કે જે બનાવશે તમને નીરોગી અને તંદુરસ્ત

મિત્રો, આયુર્વેદ એ એક એવુ પૌરાણિક શાસ્ત્ર છે કે, જેમા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનેકવિધ ઔષધોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, આ ઔષધો એટલા અસરકારક હોય છે કે તે ગમે તેવી બીમારીને જડમુળથી દૂર કરી નાખે છે. આ ઔષધો બીમારીને દૂર કરવા માટે થોડો વધુ સમય લે છે પરંતુ, તે અસરકારક રીતે બીમારીનુ નિવારણ … Read more

નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા

નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ૫૦ વર્ષની ઉમર પછી કોઈ પણ વ્યક્તિએ આહારમાં શું ફેરફાર કરવો જોઈએ. અમને મળતી માહિતી મુજબ બ્રિટીશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન દ્વારા કહેવામાં આવે છે કે ૫૦ વર્ષની ઉમર પછીના વ્યક્તિઓમાં તેમની મેટાબોલિક સિસ્ટમએ ૨૦ વર્ષના વ્યક્તિ કરતા ઘણી ધીમી હોય છે. જેથી મોટી ઉમરના વ્યક્તિઓએ ફિટ રહેવા માટે ખૂબ ઓછી … Read more

ઠંડી ઋતુમાં કરો આ ૧૦ વસ્તુઓનું સેવન, પૂરો દિવસ રહેશો ફીટ

મિત્રો, આપણા આમ જીવનમાં દિવસમાં દરેક વ્યક્તિને ક્યારેય તો થાક લાગતો જ હોય છે. જેની અસર આપણા કામ પર પણ પડતો હોય છે. તમે શું અને ક્યારે ખાવ છો તેની અસર પણ આપણા પુરા દિવસની પ્રવૃતિઓ ઉપર પડતી હોય છે. તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ખાવા પીવાની અમુક ચીજો પોષક તત્વોની સાથે … Read more