ઘરમા ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, સંબંધોમા અણબનાવ થઈ શકે છે…

વાસ્તુદોષના કારણે ઘરમાં રહેલા દરેક સભ્યોને શારીરિક-માનસિક નાણાકીય અને પરિવારના તમામ સભ્યો સાથે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ ચીજો ઘરમાં રાખવાથી આ મુશ્કેલીઓ પેદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફક્ત ઘરમાં રાખેલી ચીજ વસ્તુ નહીં પરંતુ તેની આજુબાજુની વસ્તુઓ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. વાસ્તુદોષના કારણે શરીરમાં રહેલા દોસ્, … Read more

આ કારણે “કોકિલા બેન” એટલે રૂપલ પટેલે આપી “સાથ નિભાના સાથિયા 2” ને વિદાય…

ટીવી ની સિરિયલ સાથ નિભાના સાથિયા ની બીજી સીરીઝમાં હાલ ખબર મળતી હતી. થોડા સમય પહેલા અફવા આવી હતી કે કોકિલાબહેન નું પાત્ર ભજવવા વાળી રૂપલ પટેલ શોમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ હવે રૂપાલ પટેલે જ આ વાત ની પુષ્ટિ કરે છે અને કહ્યું છે કે તે આ સીરિયલ છોડી રહી છે. તેણે જણાવ્યું … Read more

આજે જ ઘરે આ સરળ રીતે બનાવો હરકોઈ ને ભાવતા એવા સ્વાદિષ્ટ માલપુઆ…

માલપૂવા આમ જોઈએ તો ઉત્તર ભારતની વાનગી છે. તે રાજસ્થાનને પરંપરાગત ખોરાક માની એક છે. પરંતુ તેને દેશના બીજા બધા રાજ્યોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે મેંદાના લોટ માંથી તૈયાર કરવામાં આવે છે. ખાંડની ચાસણી થી માલપૂવા બનાવવામાં આવે છે. Image source મુખ્ય સામગ્રી ૩ ચમચી ખોયા, એક પ્યાલો દૂધ, એક પ્યાલો … Read more

વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…

શિયાળાના સમયમાં ગરમ અને સ્વાદિષ્ટ ખાવાનું દરેક લોકોને પસંદ હોય છે. આવા સમયમાં વજન ઘટાડવા અત્યંત મુશ્કેલ હોય છે. આ સમયમાં લોકો ગરમાગરમ ગાજરનો હલવો ખાય છે. ગુલાબ જાંબુ ખાય છે. ચોકલેટ ખાવાનું પણ પસંદ કરે છે. પરંતુ ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ખોરાક વધવાના કારણે માણસો નો વજન ઝડપથી વધવા લાગે છે. સ્વાસ્થ્ય … Read more

દીવાળી અગાવ ૭મી નવેમ્બર ના રોજ સર્જાય રહ્યો છે ખૂબ જ શુભ શનિ પુષ્ય નક્ષત્ર યોગ, જરૂર થી કરો આ કામ

દિવાળી પહેલા સાત દિવસ પહેલા શનિ પુષ્ય નક્ષત્ર આવે છે. તેથી આ દિવસે રોજમેળ ખરીદવાનો દિવસ પણ સારું રહેશે. શનિ પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નક્ષત્ર અને મંગળકરતાં માનવામાં આવે છે. તેથી આ નક્ષત્ર ખરીદી માટે વિશેષ શુભ મુહૂર્ત કહેવાય છે. એવું કહેવામાં આવે … Read more