બ્લડ પ્રેશર થી લગતી આ પાંચ ગેરસમજણ ને કરો દુર, બની શકે છે જોખમી…
શરીરને તંદુરસ્ત રાખવા માટે બી.પીને યોગ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બી.પીમાં થતી વધઘટ શરીરમાં ફેરફાર સૂચવે છે. બી.પીમાં વધારો અને ઘટાડો બંને હાનિકારક હોઈ શકે છે. બી.પીમાં વધારો હાર્ટની બિમારીઓનું જોખમ વધારે છે તે જ સમયે, લો બી.પીને લીધે ચક્કર આવવાના શરૂ થાય છે. Image source બી.પી અંગે વ્યક્તિઓમાં અનેક પ્રકારનાં મૂંઝવણ ઊભી થાય … Read more