બ્લડ પ્રેશર થી લગતી આ પાંચ ગેરસમજણ ને કરો દુર, બની શકે છે જોખમી…

શરીરને તંદુરસ્ત રાખવા માટે બી.પીને યોગ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બી.પીમાં થતી વધઘટ શરીરમાં ફેરફાર સૂચવે છે. બી.પીમાં વધારો અને ઘટાડો બંને હાનિકારક હોઈ શકે છે. બી.પીમાં વધારો હાર્ટની બિમારીઓનું જોખમ વધારે છે તે જ સમયે, લો બી.પીને લીધે ચક્કર આવવાના શરૂ થાય છે. Image source બી.પી અંગે વ્યક્તિઓમાં અનેક પ્રકારનાં મૂંઝવણ ઊભી થાય … Read more

લાખો લોકો જેમના ભજનો ના ચાહક છે એવા સાધ્વી “જયા કિશોરી”, જાણો તેમના વિશે…

જયા કિશોરી એ ફક્ત ૭ વર્ષની વયે અધ્યાત્મના પંથે ચાલી નીકળેલ. તેણે પોતાની કથાઓ તથા ભજનોના કારણે કરોડો વ્યક્તિઓના હ્રદયમાં સ્થાન મેળવી ચુકી છે. “સજા દૂ ઘરકો ગુલશન સા અવધ મેં રામ આયે હૈ.” અને “કાલી કમલી વાલા મેરા યાર હે” થી ચર્ચામાં આવેલી જયા કિશોરીના ભજનોને અસંખ્ય વાર જોવાઇ ગયા છે. Image source ભારતના … Read more

તમારા પાકીટ મા જરૂર રાખો આ પાંચ વસ્તુઓ, ક્યારેય નહી રહે ખીસ્સો ખાલી…

મોટેભાગે તમામ લોકો પાકીટ નો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરતા હોય છે. આ પૈસા રાખવા માટે ની એક જગ્યા પણ છે. તેથી પાકીટ વાપરવામા થોડી સાવધાની રાખવી જોઈએ. આ સરળતા થી સંપત્તિ ના આવવાના છે તેના સંકેત આપે છે અને તમારી પાસે પૈસા ની કમી રહેશે નહીં. પાકીટ મા આ પાંચ ખાસ ચીજો … Read more

દીપાવલી નો પ્રાચીન તેમજ પૌરાણિક ઇતિહાસ, જાણો ક્યાર થી શરુ થયો હતો આ ત્યોહાર…

દિવાળીનો પર્વ ક્યારથી ઉજવવાનું શરૂ થયું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો કહેશે કે રામાયણના સમયગાળા દરમ્યાન, રામ અયોધ્યા આવે ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી આ પર્વ પ્રચલિત છે પણ આ પર્વથી સંબંધિત અન્ય ઘણા તથ્યો છે. Image source યક્ષની દિવાળી: ભારતમાં, પ્રાચીન સમયમાં, દેવ, રાક્ષસ, દૈત્ય, દાનવ, યક્ષ, ગંધર્વ, કિન્નર, … Read more

શું ડાયાબીટીસના દર્દીઓ માટે વિટામીન E સારું હોય છે? ચાલો જાણીએ

વિટામિન E એ ચરબીયુક્ત પ્રવાહી એન્ટીઑકિસડન્ટ છે. તે આપણા સેલ પટલને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત રાખે છે. પરંતુ, શું ડાયાબિટીઝના દર્દીઓ માટે વિટામિન E સારું છે કે નહિ તે ચાલો જાણીએ આપણે આ લેખમાં. Image Source જો ટાઇપ -2 ડાયાબિટીસની શરૂઆતમાં જ તમને ખબર પડી જાય કે વિટામિન ઇ તમારા માટે સારું છે … Read more