જાણો દેવોત્થન એકાદશી ક્યારે છે અને કેમ આ દિવસે ચોખા તેમજ મીઠું ખાવુ વર્જિત છે?

પ્રભુ શ્રી વિષ્ણુ અષાઢ માસની શુક્લ અગિયારસ પર ચાર માસ યોગનિદ્રામા ચાલ્યા જાય છે. આ બાદ તે કારતક માસની શુક્લ અગિયારસે જાગૃત થાય છે. આ ચાર માસમાં દેવના સુવાને લીધે તમામ માંગલિક કાર્યો પ્રતિબંધિત થઈ જાય છે. પ્રભુ શ્રી વિષ્ણુ જાગે છે ત્યારે જ કોઈ શુભ કાર્ય કરી શકાય છે. દેવના જાગવા અથવા ઉત્થાન હોવાને … Read more

જો તમે ઠંડીની મૌસમમા વધારવા ઈચ્છો છો તમારી ઈમ્યુનીટી, તો આ એકટીવીટી બની શકે છે તમને મદદરૂપ.

મિત્રો, વૈદ્ય ના જણાવ્યા મુજબ ઈમ્યુનીટી વધારવા માટે તમે અનેકવિધ પ્રકારની કસરત કરી શકો છો પરંતુ, આયુર્વેદમા તેનો પણ એક નિયમ છે કે, કસરત કેટલી કરવી. આયુર્વેદના સિદ્ધાંત મુજબ તમારી અડધી તાકાત વપરાય એટલો જ વ્યાયામ કરવો જોઈએ. જો કે, તમને કેવી રીતે ખબર પડે કે તમારી અડધી એનર્જી વપરાઈ ગઈ છે. ધારો કે, તમે … Read more

શિયાળા મા જરૂર થી બનાવો ગોળ તેમજ સુંઠ નો આ સ્વાદિષ્ટ પાક, નોંધી લો આ સરળ રીત…

શિયાળાની ઋતુમાં હર એકના ઘરમાં ફરસાણ-નાસ્તા બને છે જે સંપૂર્ણ વર્ષ આપણને બિમારી સામે લડવાની તાકાત આપે છે. ગોળ તેમજ સુંઠને આરોગવાથી રોગપ્રતિકારક ક્ષમતામા વધારો થાય છે. તો આજે આપણે ગોળ, સુંઠ પાવડર અને ગંઠોડાના પાવડર સુકામેવા ઉમેરીને પાક બનાવીશુ. જે સ્વાસ્થ્યવર્ધક છે. Image source સુંઠપાક તૈયાર કરવા જોઈતી સામગ્રીઓ: ૨૫૦ ગ્રામ સૂંઠ પાવડર, ૧૦૦ … Read more

આ કારણે શૂર્પણખાએ તેના ભાઈ રાવણ ને આપ્યો હતો શ્રાપ? જાણો સંપૂર્ણ વાત….

બધા જાણે છે કે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાવણની આ નિયત પાછળ કે તેમને બીજા ઘણા લોકો નો શ્રાપ મળ્યો હતો. રાવણની પોતાની જિંદગી ઘણા બધા કારણો ના લીધે અને ઘણા બધા શ્રાપના લીધે વિનાશ પામી હતી. તો ચાલો જાણીએ કે રાવણને કોણે અને ક્યારે ક્યારે … Read more

માતા સંતોષી ના આર્શીવાદ થી આ પાંચ રાશિજાતકો ને થવા નો છે ધનલાભ…

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ગ્રહો તેમજ નક્ષત્રોની સતત બદલાતી ચાલ પ્રત્યેક માનવીના જીવન પર અલગ અલગ અસર જન્માવે છે. જો માનવીની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ સારી હોય તો તે પ્રત્યેક ક્ષેત્રમાં શુભ ફળ આપે છે, પણ જો ગ્રહો અને નક્ષત્રોની ચાલના પરીવર્તનને લીધે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. બદલાવ એ … Read more