ચોખા નુ પાણી તમારા વાળ માટે શુ કરે છે? જાણો તમે પણ…

ચીન, જાપાન અને દક્ષિણપૂર્વ એશિયામાં મહિલાઓ સદીઓથી ચોખાના પાણીનો વપરાશ વાળની સારવાર માટે કરતી આવી છે. પરંતુ શું ચોખાના પાણીમાં વૈજ્ઞાનિક રૂપે સાબિત સૌંદર્ય લાભ છે? ચોખાનું પાણી એ સ્ટાર્ચનુ પાણી છે જે ચોખા રાંધવામાં આવે છે અથવા સૂકવવામા આવે તે પછી બાકીનુ પાણી છે. વાળને કોમળ અને ચમકતા બનાવવાનું, તેમજ ઝડપથી વિકસવામા મદદ કરવા … Read more

આરોગ્ય ના ઘણા રહસ્યો છુપાયેલા છે મશરૂમ મા, આ પાંચ કારણો ને લીધે જરૂર થી કરો સેવન…

મશરૂમ આરોગ્ય માટે મદદગાર છે. જો તેનુ યોગ્ય રીતે સેવન કરવામા આવે તો તે રોગપ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. ઘણી રોગોમાં, દાક્તર મશરૂમ આરોગવાની પણ ભલામણ કરે છે, કેમ કે તેમાં મળતા આવશ્યક તત્વો તથા વિટામિન્સ શરીરને ફીટ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. Image source પેટથી લઈને સ્કિન સુધી રામબાણ પેટની તકલીફોથી લઈને … Read more

શિયાળામા કોરોના થી બચવા તેમજ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવવા ખાઓ આ પાંચ ફળ..

શિયાળાની મોસમમાં ઈમ્યુનિટી બળવાન રાખવી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. કેમ કે આ ઋતુમાં આપણી ઈમ્યુનિટી ખૂબ જ નબળી થતી જાય છે. જે આરોગ્ય માટે હાનિકર્તા હોઈ શકે છે. ઈમ્યુનિટી નબળી થવી એટલે મોસમી ચેપનું જોખમ વધુ. શિયાળાની ઋતુમાં આવા અનેક ખોરાક હોય છે કે જે આરોગ્ય માટે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. શિયાળામાં … Read more

લાંબા આયુષ્ય માટે ભીષ્મ પિતામાહ ની આ વાતો ને કાયમી માટે રાખો યાદ

પ્રત્યેક માનવી તંદુરસ્ત તથા લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય છે. પણ આજની તણાવ ભરેલ તથા ઝડપી જીવનશૈલીમાં જીવન નાનુ થઈ ગયુ છે. માનવી એકાએક જ કાળના મુખમા સમાય જાય છે. આવામા જો તમે મહાભારતના ભીષ્મ પિતાએ સુચવેલા શ્લોકોનુ પાલન કરો, તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો. તો ચાલો જાણીએ ઈચ્છા મૃત્યુના આશીર્વાદની સાથે શતાબ્દીઓ સુધી જીવંત … Read more

આજે છે દેવ પ્રબોધિની એકાદશી, આ રીતે પૂજન કરવા થી થશે લાભ…

આ છે દેવ ઉઠી અગિયારસની ઉપાસનાની રીત કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસને દેવ ઉઠી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રી હરિ ચાર માસની ઊંઘમાંથી ઊઠવાનો આ દિવસ છે. તેથી તેને દેવાઉથી અગિયારસ પણ કહે છે. એવું ગણવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવે તો શ્રી વિષ્ણુને ભરપૂર … Read more