માધવપુર : માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન

madhavpur-ghed-porbandar

ગુજરાતના પોરબંદર જિલ્લામાં પોરબંદરથી અગ્નિ દિશામાં ‘માધવપુર’ પૌરાણિક સ્થાન છે. માધવપુર ગામમાં મૂળ માધવરાયનું પુરાણું મંદિર છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રૂપાળીબાયે હવેલી સ્વરૂપે દરિયા કિનારે નવું મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં માધવરાય (શ્રી કૃષ્ણ) અને ત્રિકમરાય (બળરામ) બંધુ બેલડીની માનવ કદની મૂર્તિઓ પધરાવેલ છે. સમગ્ર ભારતમાં આવી બેવડી મૂર્તિ કયાંય જોવા મળતી નથી. માધવપુરમાં ચૈત્ર … Read more

મેડમ ગીતા રાની : ઉડાડવાની તો જરૂર છે ફક્ત અરીસા પરની ધૂળ

madam-geeta-rani-raatchasi-banner

મનોરંજનનાં માધ્યમો પણ બોધ આપતાં હોવાં જોઈએ, ચાહે તે નાટક, ફિલ્મ કે અન્ય કોઈ પ્રકાર હોય. સમાજનો પાયો ગણાતા શિક્ષણ વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મ બની નથી.  હા, ‘તારે જમીન પર‘ શિક્ષણનાં કેટલાંક પાસાંને રજુ કરનારી ફિલ્મ હતી. પણ શાળાના સુકાનીની નેતૃત્વશક્તિનો ચિતાર કરતી આ પ્રથમ ફિલ્મ છે. સજ્જન અને કાબેલ વ્યક્તિના … Read more

સોમનાથ મંદિર : એક અનોખી અમરકથા

Somnath-Temple-Banner

વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજી માનવીમાંથી ઈશ્વરીય શ્રદ્ધા ઘટી નથી. ઉલ્ટાનો વધારો થયો છે. ભારતની ભૂમિ પર અનેક મંદિરો આવેલાં છે. આજે આપણે બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરનો પરિચય મેળવીએ. ગિર સોમનાથ જિલ્લામાં અરબ સાગર કિનારે આવેલું છે. પ્રભાસ પાટણ જૂનું નામ. સરસ્વતી, હિરણ્ય અને કપિલાનો ત્રિવેણી સંગમ. કાલભૈરવ નામનું લિંગ. … Read more